CIA ALERT

ઇન્ડીયા Archives - Page 190 of 217 - CIA Live

April 16, 2019
neet.jpg
4min1012

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી તા.5મી જૂન 2019ના રોજ લેવામાં આવનારી ભારતમાં મેડીકલ, ડેન્ટલ હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ 2019 માટેના એડમિટ કાર્ડ એન.ટી.એ.ની વેબસાઇટ પર ડાઉનલોડ કરી શકાશે.

એન.ટી.એ. દ્વારા કહેવામાં આવ્યું છે કે પરીક્ષાર્થીઓએ સત્વરે તેમના એડમિટ કાર્ડ ડાઉલોડ કરીને તેમાં નામ, સરનામા, સેન્ટર વગેરે વિગતો ચેક કરી લેવી હિતાવહ છે.

તા.5મી મે 2019ના રોજ પરીક્ષા યોજાયા બાદ તા.5મી જૂન સુધીમાં નીટનું પરીણામ જાહેર કરી દેવામા આવશે.

National Testing Agency (NTA) has released the admit card for NEET 2019 on its official website today, i.e., April 15, 2019. Candidates who have registered for the NEET 2019 can visit the official website of NTA- ntaneet.nic.in- to check and download the answer key.

NTA has scheduled to conduct NEET 2019 on May 5, 2019, from 2.00 pm to 5.00 pm

Candidates need to enter their application number and password to obtain the NEET 2019 admit card. NTA has scheduled to conduct NEET 2019 on May 5, 2019, from 2.00 pm to 5.00 pm. Candidates are required
to bring NEET 2019 admit card on the day of examination. Candidates can download their NEET 2019 admit card either from the official website or from the direct link provided below.

Here is the direct link to download NEET 2019 admit card

The official notification reads ” The candidates (who have paid the fees as on the last date 08.12.2018) can download the eAdmit Cards of NEET (UG) – 2019 from NEET website www.ntaneet.nic.in w.e.f. 15.04.2019. The candidates are advised to download their e-admit card of NEET (UG) – 2019 using their Application Number and Password. In case, a candidate has misplaced or forgotten the Password, he/she may use the Date of Birth option given in the website.

Candidates should note that the NEET 2019 examination centre will be as same as indicated on the admit card.
It is to be noted that no candidate will be allowed to enter the examination centre without admit card. The information bulletin reads “The candidate must show, on demand, the Admit Card for admission in the Examination Hall. A candidate who does not possess the valid Admit Card shall not be admitted to the Examination Hall under any circumstances by the Centre Superintendent.”

If candidates find any issue while downloading the NEET 2019 admit card, they can send an email to neetug-nta@gov.in.

The notification further says “In case any candidate is not able to download his/her e-Admit card, he/she may send email to neetug-nta@gov.in. Such candidates must mention ‘NEET Admit Card’ in the subject line. The candidates may note that no eAdmit Card will be sent to them by post.”

How to download NEET 2019 admit card
Candidates can follow the step guide given below to download NTA NEET 2019 admit card.

1. Go to the official website of NTA- ntaneet.nic.in

2. On the homepage, click on the link which reads “NEET 2019 admit card”

3. It will direct to login based page

4. Enter your application number and password

5. Your NTA NEET 2019 admit card will be displayed on the screen

6. Download and take a print out of the NTA NEET admit card for the future use

As per the information given on the bulletin, NTA will declared NEET 2019 results by June 5, 2019.

April 15, 2019
bcci_logo.jpg
1min12580

આગામી મહિનાથી ઇંગ્લેડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ ક્રિકેટ માટે આજે બીસીસીઆઇ દ્વારા ભારતની સ્કવોડ જાહેર કરવામાં આવી હતી. રિષભ પંત, અજિક્ંય રહાણે વગેરે જેવા ક્રિકેટરોને સાઇડ પર મૂકવામાં આવ્યા છે.

વિરાટ કોહલી (સુકાની),

રોહિત શર્મા,

શિખર ધવન,

લોકેશ રાહુલ,

વિજય શંકર,

મહેન્દ્રસિંહ ધોની,

કેદાર જાધવ,

દિનેશ કાર્તિક,

યુઝવેન્દ્રસિંહ ચહલ,

કુલદીપ યાદવ,

ભુવનેશ્વર કુમાર,

જસપ્રિત બુમરાહ,

હાર્દિક પંડ્યા,

રવીન્દ્ર જાડેજા,

મોહમ્મદ શમી.

April 15, 2019
model-code-of-conduct.jpg
1min5770

લોકસભા ચૂંટણીની આચારસંહિતાના ભંગ બદલ ૧૦મી માર્ચથી ૧૧મી એપ્રિલ વચ્ચે રાજ્યમાં ૧૦,૦૦૦થી વધુ એફઆઇઆર નોંધવામાં આવી છે. ૧૦,૩૯૭ પૈકી સૌથી વધુ કેસ મતદાતાઓને લલચાવવા માટે દારૂના વપરાશ અને ગેરકાયદે હથિયારો રાખવાના છે, એમ રાજ્ય ચૂંટણી કમિશનના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

ગેરકાયદે દારૂનો જથ્થો રાખવા અને તેનું વિતરણ કરવાના કેસમાં રાજયભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૯,૦૦૦ એફઆઇઆર નોંધાઇ છે. તેમ જ લાઇસન્સ વગર હથિયાર રાખવા બદલ ૪૫૭ એફઆઇઆર નોંધાઇ હોવાનું એડિશનલ ચીફ ઇલેકટોરલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું. તે સિવાય ગેરકાયદે બેનર્સ, લાઉડસ્પીકરના વપરાશ, ભડકાઉ ભાષણ, મંજૂરી વગર રેલી યોજવી, વગેરે અંગેની ફરિયાદો પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

નોંધનીય છે કે રાજ્યમાં ૪૮ લોકસભા સીટ માટેનું મતદાન ચાર તબક્કામાં થનાર છે. તે પૈકી પહેલા તબક્કાનું મતદાન ૧૧ તારીખે પૂર્ણ થયું હતું. આગામી ત્રણ તબક્કાનું મતદાન ૧૮,૨૩ અને ૨૯ તારીખે થવાનું છે. તેમ જ ૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

April 14, 2019
cm-helicopter-1280x720.jpg
1min7330

છ સીટવાળું રૂ. 54 કરોડનું હૅલિકૉપ્ટર 2011માં તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ માટે ખરીદવામાં આવ્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હૅલિકૉપ્ટરને ખરીદવા માટે કોઈ કંપની આગળ ન આવતા ટેન્ડર ભરવાની સમયમર્યાદા વધારવી પડી છે. મુખ્ય પ્રધાનના હૅલિકૉપ્ટર માટે કોઈ કંપની સત્તાવાર રીતે આગળ આવી ન હતી. બે કંપનીઓએ માત્ર પૂછપરછ કરી હતી. આ હૅલિકૉપ્ટર સાથેનો ફડણવીસનો અનુભવ સારો રહ્યો નથી.

ફડણવીસ અને સરકારી અધિકારીઓ હૅલિકૉપ્ટરમાં બેઠા હતા ત્યારે તે ઑવરહેડ વાયરમાં અટવાઇ ગયું હતું અને વિમાનને અચાનક લેન્ડ કરવાની ફરજ પડી હતી. સદ્ભાગ્યે કોઈ અઘટિત ઘટના ઘટી ન હતી.

છ સીટવાળું રૂ. 54 કરોડનું હૅલિકૉપ્ટર 2011માં તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ માટે ખરીદવામાં આવ્યું હતું. 2017માં અકસ્માત બાદ આ હૅલિકૉપ્ટરને વેચવા કાઢવામાં આવ્યું છે.

April 12, 2019
indiavtoes.jpg
1min12160

પ્રથમ તબક્કામાં દેશના 18 રાજ્યમાં કુલ 91 બેઠક માટે ગુરુવારે મતદાન કરવામાં આવ્યું હતું.

ભારતમાં 17મી લોકસભા માટેનું પ્રથમ તબક્કાનું મતદાન 18 રાજ્ય, બે કેન્દ્રશાસતિ પ્રદેશમાં 91 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્રના છ પ્રધાનનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. વર્તમાન લોકસભામાં 91માંથી 32 બેઠક ભાજપ પાસે છે. જ્યારે કૉંગ્રેસ સાત બેઠક ધરાવે છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની 175, સિક્કીમની 32, અરુણાચલ પ્રદેશની 57 અને ઓડિશાની 28 બેઠક માટે મતદાન થયું હતું. આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25, તેલંગણામાં તમામ 17, ઉત્તરાખંડની તમામ પાંચ, મેઘાલયની બે, અરુણાચલ પ્રદેશની બે, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપની એક એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં આઠ, મહારાષ્ટ્રમાં સાત, બિહારમાં છ, આસામમાં પાંચ, ઓડિશાની ચાર, જમ્મુ-કાશ્મીરની બે, પશ્ર્ચિમ બંગાળની બે અને છત્તીસગઢની એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું.

ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્ર 55.97 ઉત્તર પ્રદેશમાં 64 ટકા, બિહારમાં 53.06 ટકા,ઓડિશા 66 ટકા, તેલંગણામાં 61 ટકા, સિક્કિમ 69 ટકા, મિઝોરમ 61.29 ટકા, મણીપુર 78.20, બસ્તર 57 ટકા, ત્રિપુરા 77.6 ટકા, આંધ્ર પ્રદેશ 73 ટકા, મેઘાલય 67 ટકા,લક્ષ્યદ્વીપ 65.9, નાગાલેન્ડમાં 78.76, આસામમાં 68 ટકા મતદાન થયું હતું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (નાગપુર), કિરેન રિજ્જુ (અરુણાચલ વેસ્ટ), વી. કે. સિંગ (ગાઝિયાબાદ), મહેશ શર્મા (ગૌતમ બુદ્ધ નગર), હંસરાજ આહીર (ચંદ્રપુર), સત્યપાલ સિંહ (બાગપત) બેઠક પર મતદાન થયું હતું.

લોકસભાની 543 બેઠક માટે મતદાન સાત તબક્કામાં થવાનું છે જેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન આજે સંપન્ન થયું હતું. 23મીએ મતગણતરી કરવામાં આવશે.

April 11, 2019
indiavtoes.jpg
1min11800

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન સાથે આજે ગુરુવારે પહેલા તબક્કાના મતદાનના આરંભ સાથે બે મહિના લાંબી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આજે દેશની 91 લોકસભા બેઠકો માટે મતદાનનો પ્રારંભ શાંતિપૂર્ણ રીતે થવા પામ્યો છે.

લોકસભાની ચૂંટણીની આજથી શરૂઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે 1,279 ઉમેદવારો મેદાનમાં છે. દેશના કુલ 1.70 લાખ મતદાન કેન્દ્રો પર વોટિંગ ચાલી રહ્યું છે.

સમગ્ર દેશમાં કુલ 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 11 એપ્રિલે 20 રાજ્યોમાં 91 બેઠકો માટે મતદાન યોજાશે.

આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ અને તેલંગાણાની તમામ સીટો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુર સાંસદીય વિસ્તારમાંથી મતદાન કર્યું. મતદાન બાદ કહ્યું કે મતદાન કરવું એ આપણી ફરજ છે, જેને દરેકે કરવું જોઈએ.

આ ઉપરાંત આંધ્ર, સિક્કીમ અને ઓડિશા વિધાનસભા માટે પણ મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કીમ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને આંદામાન તથા લક્ષદીપમાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યાના અહેવાલો મળ્યા છે. આજે સાંજે પાંચ કલાકે દેશના કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, કિરણ રિજીજુ, વી કે સિંહ સહિતના નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.

આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25 અને વિધાનસભાની 175 બેઠકો માટે એક સાથે મતદાન યોજાઇ રહ્યું છે. તેલંગાણાની તમામ 17 લોકસભા બેઠકો, યુપીમાં આઠ બેઠકો, મહારાષ્ટ્રમાં સાત, બિહારમાં ચાર, અરૂણાચલ પ્રદેશમાં બે, છત્તીસગઢમાં એક (બસ્તર), ઓડિશામાં છ, ઉત્તરાખંડમાં તમામ પાંચ, પશ્ચિમ બંગાળમાં, જમ્મુ કાશ્મીર અને મેઘાલયમાં બે-બે બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યું છે. મિઝોરમ, ત્રિપુરા, મણીપુર, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપમાં એક-એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે.

April 10, 2019
alpesh_thakor.jpeg
1min11620

કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે નિયુક્તિ પામેલા અલ્પેશ ઠાકોરે આજે તા.10મી એપ્રિલ 2019ના રોજ સાંજે પાંચ કલાકે અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે.

ભારે હૈયે રાજીનામું આપતા અલ્પેશ ઠાકોરે રાજીનામા પત્રમાં કહ્યું હતું કે તેની સાથે હળાહળ અન્યાય થયો છે અને તેની અનુભૂતિ કરી રહ્યો છે.

અલ્પેશનો રાજીનામા પત્ર આ મુજબ 

April 10, 2019
chat.jpg
1min11170

છત્તીસગઢ રાજ્યના દાંતેવાડા જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભાજપના વિધાનસભ્ય ભીમા માંડવી અને તેમના ચાર સુરક્ષા કર્મચારીઓના મૃત્યુ થયા હતા.

પોલીસે આપેલી માહિતી મુજબ આ બનાવ શ્યામાગિરિ હિલ્સ નામના વિસ્તારમાં બન્યો હતો. ભીમા તેમના કાફલા સાથે બાચેલી વિસ્તારના કુવાકૉન્ડા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમના પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના રાજ્યના પાટનગર રાયપુરથી 450 કિલોમીટર દૂર બની હતી.

નક્સલવાદીઓએ આઇઇડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઇસ)ના વિસ્ફોટના વિધાનસભ્યના કાફલાના મુખ્ય વાહનને ઉડાવી દીધું હતું તેમ જ એ વાહનમાં બેઠેલાઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં વિધાનસભ્ય તથા તેમના ચાર સિક્યૉરિટી કર્મચારીઓ માર્યા ગયા હતા.

સલામતી દળો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક ટીવી ચૅનલોએ આ ગોઝારી ઘટનાની તસવીરો પ્રસારિત કરી હતી. તસવીરો મુજબ ગાઢ જંગલની નજીકના રસ્તા પર વાહનના ચૂરેચૂરા થઈ ગયા હતા અને પ્રચંડ આઇઇડી બ્લાસ્ટને કારણે રસ્તા પર ખાડો પડી ગયો હતો.

આવો જ એક હુમલો મે, 2013માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બસ્તર જિલ્લામાં થયો હતો જેમાં કૉંગ્રેસના નેતા મહેન્દ્ર કર્મા તેમ જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વી. સી. શુક્લા સહિત 27 જણાના મૃત્યુ થયા હતા.

ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં દાંતેવાડામાં કરવામાં આવેલા હુમલામાં સીઆઇએસએફના કર્મચારીઓ તથા ત્રણ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એ બનાવમાં આઇઇડીના વિસ્ફોટની મદદથી નક્સલવાદીઓએ એક બસને ઉડાવી દીધી હતી.

દાંતેવાડા વિસ્તાર લોકસભાના બસ્તર મતદારક્ષેત્રમાં છે અને ત્યાં આવતી કાલે પ્રથમ તબક્કામાં જ મતદાન થવાનું છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાઓને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. તેમણે અટૅકમાં ભોગ બનેલાઓના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની ઇશ્ર્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

કૉંગ્રેસે પણ મંગળવારે દાંતેવાડાના હુમલાને વખોડી કાઢ્યો હતો. પક્ષ-પ્રમુખ રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘અત્યંત કરુણ’ ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આ હુમલામાં ભોગ બનેલા સદગતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની શક્તિ મળે એવી હું ઇશ્ર્વરને પ્રાર્થના કરું છું.’

April 10, 2019
service_voter.jpg
1min7530

આગામી તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદારો મતદાન કરી શકે તેવી રીતે સર્વિસ વોટર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટ ઇમેલ દ્વારા મોકલીને તેમનો મત લેવામાં આવશે

સુરત જિલ્લા ચૂંટણી તંત્ર સુરતમાં એક પણ વોટર તેમના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે જડબેસલાક વ્યવસ્થાતંત્ર વિકસાવી રહી છે. તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદાતાઓ સુપેરે તેમનો મતાધિકાર ઉપયોગ કરી શકે તેની સાથે સર્વિસ વોટર્સ પણ દેશની સેવામાં રહીને પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટની સુવિધા આપવામાં આવી છે.

કોણ હોય છે સર્વિસ વોટર્સ

સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે જુદા જુદા મોરચાઓ, સરહદો પર ફરજ બજાવી રહેલા આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ વગેરે તમામ પ્રકારના સૈનિકોને સર્વિસ વોટર્સ ગણવામાં આવે છે. સૈનિકો મતદાનના સમયે પોતાની ફરજ પર દેશમાં જુદા જુદા સ્થળો, સરહદો, મોરચાઓ પર ફરજ બજાવતા હોય છે, તેઓ ભારતના મતદાતા છે અને તેમની પાસે પણ મતાધિકારી છે. ચૂંટણી પંચનું સૂત્ર છે કે કોઇ મતદાતા તેના અધિકારથી વંચિત ન રહેવો જોઇએ. આમ, સૈનિકો દેશ માટે ફરજ બજાવતા હોય તે સ્થળેથી પણ તેમના રહેણાંકના વિસ્તારમાં થનારી ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે તેમને ઇબેલેટ મોકલીને તેમનો મત માગવામાં આવે છે અને સામાન્ય મત ગણતરી સાથે સૈનિકોના મતોની પણ ગણતરી કરવામાં આવે છે.

કલેક્ટર ડો. ધવલ પટેલે આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 354 સર્વિસ વોટર્સ છે. આ વોટર્સને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તેમના આધિકારીક ઇમેઇલ પર બેલેટ પેપર મોકલવામાં આવશે. બેલેટ પેપર ઉપરાંત અલાયદા ઇમેઇલથી પાસવર્ડ પણ મોકલવામાં આવશે. ઇબેલેટ અને ઇવોટિંગને લગતું આ મટિરીયલ ત્યાંના કમાન્ડિંગ ઓફિસરને મોકલવામાં આવશે. કમાન્ડિંગ ઓફિસરને મળેલા પાસવર્ડના આધારે ઇબેલેટ ઓપન કરી શકાશે અને સર્વિસ વોટર પોતાના મનગમતા ઉમેદવારને મત આપી શકશે. આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત મતદાન થકી જ હાથ ધરાશે. સર્વિસ વોટર સિવાય કોઇપણ આ પ્રક્રિયામાં કોને મત આપ્યો તે જોઇ શકશે નહીં કે તેને પ્રભાવિત કરી શકશે નહીં.

ઇબેલેટ પર સર્વિસ વોટરનું વોટિંગ થઇ ગયા બાદ જે તે કમાન્ડિંગ ઓફિસર સંબંધિત ચૂંટણી અધિકારીને ઇ બેલેટ મોકલી આપશે અને જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે તેની ગણતરી સૌથી પહેલા હાથ ધરવામાં આવશે.

સર્વિસ વોટર્સ માટે ઇલેક્શન કમિશનએ ખાસ વેબસાઇટ તૈયાર કરી છે

સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે તૈનાત સૈનિકો, આ સૈનિકો મતદાન કરી શકે તે માટે દેશના ચૂંટણી પંચે ખાસ વેબસાઇટ તૈયાર કરી છે અને આ વેબસાઇટ પર આર્મી, નેવી, એરફોર્સ અને અર્ધસૈન્ય બળ તમામ પ્રકારના પેરામિલિટરી ફોર્સીસ વગેરેમાં ફરજ બજાવતા સૈનિકો, જવાનોને મતદાન કરવા માટેની ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. આ વેબસાઇટનું નામ આ મુજબ http://servicevoter.nic.in/ છે.

સૈનિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સૂત્ર અપાયું, તેરી આવાઝ ભી જરૂરી તેરા વોટ ભી જરૂરી

દેશના ચૂંટણી પંચે ભારતીય સૈનિકો પછી એ કોઇપણ આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ કોઇપણ શાખામાં ફરજ બજાવતા હોય પ્રત્યેક સૈનિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. આ માટે એક વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન તેમજ સૈનિકોમાં મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. સર્વિસ વોટર ગણાતા સૈનિકો માટેનું એક સૂત્ર હાલમાં ભારતમાં અતિ પ્રચલિત છે અને એ એ છે કે  તેરી આવાઝ ભી જરૂરી, તેરા વોટ ભી જરૂરી….

April 6, 2019
CIA_Live_Logo_New2.jpg
10min7630

Friday, 29 March 2019

Joint statement by film makers appealing people to vote out BJP from power

on the website :

https://www.artistuniteindia.com/2019/03/joint-statement-by-film-makers.html

They say films are made for entertainment. Not just. Around 100 film makers of the country who make films to ensure social justice along side  entertaining the intellect, have come together for a common cause. This time to protect the democracy of the country. They got together and issued a statement to appeal to the people of India to oust BJP from power. The statement is given below
भारत दुनिया की सबसे पुरानी सभ्यताओं में से एक है और ये हर तरह के बदलाव का साक्षी रहा है। ऐसी महान सभ्यता आज अपने सबसे बुरे दौर से गुज़र रही है। सांस्कृतिक और भौगोलिक रूप से असंख्य विविधताओं से भरा होने के बावजूद, एक राष्ट्र के रूप में हम हमेशा एक साथ खड़े रहे हैं। हमें गर्व है कि हम इस सद्भावनापूर्ण और प्यारे देश के निवासी हैं।
हम हमेशा से ऐसा देखते आए हैं पर ये सब शायद अब वैसा न रहे।
अगर आने वाले लोकसभा चुनावों में हमने जागरूक रहकर अपने प्रतिनिधि नहीं चुने तो यक़ीन मानिए, तानाशाही हमारे दरवाज़े तक पहुँच चुकी है।
जैसा कि हम सभी जानते हैं, 2014 में जब से भाजपा सत्ता में आई है, सब कुछ बदल गया है। और ये बदलाव कहीं से भी सकारात्मक तो नहीं ही है। धर्म के नाम पर बंटा हुआ भारत वो भारत नहीं है जिसे हम जानते हैं। सिर्फ यही नहीं, भाजपा और उसके घटक दल, पिछले चुनावों में किए अपने वादों में से कुछ भी पूरा नहीं कर पाए हैं। अपनी नाकामियों को छुपाने के लिए अब ये मोब लिंचिंग और गाय-गोबर जैसे हथकंडों से देश को बाँटने का काम कर रहे हैं। मुसलमानों और दलितों को अलग-थलग करना इनकी प्राथमिकताओं में है। ये लोग अपने अंदर की नफ़रत को इंटरनेट और सोशल मीडिया के जरिये ज़ोर-शोर से फैला रहे हैं। “देशभक्ति” को अपना हथियार बना कर ये असहमतियों पर हमला करते हैं। कोई भी व्यक्ति या संस्था, जो इनसे ज़रा सा भी असहमत है, ये उसे फ़ौरन ‘देशद्रोही’ क़रार देते हैं। यही ‘देशभक्ति’ का राग इनका वोट-बैंक बनाता हैं। एक बात हमें कभी नहीं भूलनी चाहिए कि हमारे बेहतरीन लेखकों और पत्रकारों ने इसी असहमति की वजह से अपनी जान गँवाई है।
सेना के नाम पर छद्म भावुकता रचकर ये उसके प्रचार से फायदा उठाते हैं। इन्हें कोई परवाह नहीं अगर इससे देश युद्ध के मुहाने पर पहुँच जाये। देश की सांस्कृतिक और वैज्ञानिक संस्थाओं पर लगातार हमले हो रहे हैं। इन संस्थाओं के प्रमुख पदों पर अनुभवहीन और अयोग्य व्यक्तियों की नियुक्ति कर ये देश की प्रतिभा का मखौल उड़ाते हैं। धीरे-धीरे हर महत्वपूर्ण संस्था में इनके बैठाये बुद्धिहीन लोग क़ाबिज़ हो गए हैं। यहाँ तक कि ये अंतर्राष्ट्रीय विज्ञान गोष्ठियों में भी अपने अवैज्ञानिक और बेतुके सिद्धांतों की बात कर पूरी दुनिया को हम पर हँसने का मौका देते हैं। इनेक अस्तित्व के लिए निहायत ज़रूरी है कि लोग सत्य से दूर रहें और इसके लिए ये “कला” पर और खास तौर पर जो कला के सबसे सशक्त माध्यम हैं – ‘सिनेमा और किताबें’, उन पर प्रतिबंध लगाते हैं।
किसान तो पूरी तरह भुला दिया गया है। बल्कि, भाजपा ने देश को कुछ व्यापारियों की व्यक्तिगत संपत्ति बना दिया है। इनकी कमजोर आर्थिक नीतियाँ अंत में विध्वंसक ही साबित हुईं लेकिन उन्हें बेहद सफल बताया जा रहा है। कैसे? झूठ की जोरदार मार्केटिंग से। इससे देश में एक झूठा आशावाद पैदा हुआ है जो आगे चलकर बहुत ही घातक साबित होने वाला है।
इनका एक और शगल आंकड़ों और इतिहास के साथ छेड़-छाड़ है। ऐसे में इन्हें एक और मौका देना हमारी सबसे बड़ी और भयानक भूल होगी। ये दुनिया के सबसे बड़े लोकतन्त्र के ताबूत में आखिरी कील साबित होगी।
सभी जिम्मेदार और विचारशील देशवासियों से निवेदन  है कि अपनी पूरी क्षमता के साथ इन विध्वंसकारी ताकतों को वापस सत्ता में आने से रोकिए। किसी एक दल के समर्थन में नहीं, बल्कि देश के लिए, आइये हम एक ऐसी सरकार चुनें जो संविधान में, अभिव्यक्ति की आज़ादी में और स्वस्थ आलोचना में विश्वास रखती हो, जो अपने ही किसी भी नागरिक के लिए खुद खतरा न हो।
और याद रखिए, ये आपका आख़री मौका है, इसके बाद शायद आपके पास चुनने का अधिकार भी न हो।
in Gujarati

બોલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે જોડાયેલી 600થી વધુ હસ્તીઓએ ભાજપને મત ન આપવા માટે અપીલ કરી છે. તમામ હસ્તીઓએ એક પત્ર લખી કહ્યું કે મત આપીને ભાજપ અને તેના સાથીઓને સત્તામાંથી બહાર કાઢો. અપીલ કરનારાઓમાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરિશ કાર્નાડ, એમકે રેના અને ઉષા ગાંગુલિ જેવી ચર્ચિત હસ્તીઓનો પણ સમાવેશ છે.

આ તમામ લોકોએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને તેના બંધારણની કલ્પના જોખમમાં છે. ભાજપે મત ન આપો. આ પત્ર ગુરુવારે પ્રકાશિત કરાયો હતો. તેને 12 ભાષાઓમાં તૈયાર કરીને આર્ટિસ્ટ યુનાઈટેડ ઇન્ડિયા વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.

આ પહેલા 100થી વધુ ફિલ્મ મેકર્સે આગામી લોકસભા ચૂંટણીઓમાં ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. અહેવાલ મુજબ અપીલ કરનાર ફિલ્મ નિર્માતાઓની યાદીમાં મલયાલમ નિર્દેશક આશીક અબુ, આનંદ પટવર્ધન, સુદેવન, દિપા ધનરાજ, ગુરવિંદર સિંહ, પુષ્પેન્દ્ર સિંહ અને પ્રવીણ મોરછલે જેવા ફિલ્મ નિર્માતાઓ સામેલ હતા.

An Appeal to the People of India
Our country is going through the most testing times ever. Though culturally vivid and geographically diverse, we have always stayed united. As a nation. It has indeed been a great feeling to be a citizen of this wonderful country.
But all that is at stake now.
Fascism threatens to strike us hard with all its might if we don’t choose wisely in the coming Lok Sabha election. Period.
As we all know, ever since the BJP came to power in 2014, things have changed. And only for the worse. A country polarised along religious lines isn’t the India we have known. Besides, the BJP and its allies have failed miserably in keeping their election promises. They are now using mob lynching and cow vigilantism to split the country communally. Marginalizing Dalits and Muslims is the name of the game. They are spreading their hate campaigns with the help of the internet and social media. Patriotism is their trump card. Any individual or institution that raises the slightest dissent is labelled ‘anti-national’. ‘Patriotism’ is how they grow their vote bank. Let us not forget that some of our eminent writers and media persons lost their lives because they dared to dissent.
Romanticizing and exploiting the armed forces is one of their strategies. Even at the risk of engaging the nation in an unnecessary war. There is unrelenting onslaught on the cultural and scientific institutions in the country. They mock the collective intelligence of the people by appointing persons with no relevance or experience as heads of these institutions, propagating unscientific and irrational beliefs even at international science seminars, making us the laughing stock of the entire world. Banning and censoring ‘works of art’, especially the most powerful of the lot – Cinema and Books – is their way of keeping the population away from the truth.
Farmers have been completely forgotten. In fact, the BJP has made the country the boardroom property of a handful of businessmen. Flawed economic policies that ended up as extreme disasters are covered up and made to look like successes. All with the help of false propaganda and marketing blitz. This has helped them to create a false optimism in the country.
Manipulation of statistics and history is another one of their fond projects. Giving them one more term in power will be a grave blunder. It could well be the last nail in the coffin for the biggest democracy in the world.
We urge all of you to do everything in your capacity to keep this harmful regime from coming back to power. Let your mandate be to choose a government that respects the Constitution of India, protects our freedom of speech and expression, and refrains from all kinds of censorship.
Yes, This is our last chance!
Signed by:
  1. Aashiq Abu
  2. Aarti Patel
  3. Abhijnan Sarkar
  4. Abhro Banerjee
  5. Ashish Pawaskar
  6. Ajayan Bala
  7. Ambika Rao
  8. Amitabha Chatterjee
  9. Amshan Kumar
  10. Amudhan R
  11. Anand Patwardhan
  12. Aneez K Mappila
  13. Anirudda Sharma
  14. Anjali Monteiro
  15. Anjum Rajabali
  16. Anupama Bose
  17. Arun Karthick
  18. Arun M
  19. Arun N Sivan
  20. Asha Achy Joseph
  21. Asha Unnithan
  22. B. Ajithkumar
  23. Babu Easwar Prasad
  24. Baburaj V G
  25. Baburaj Pandavath
  26. Bina Paul
  27. C S Venkateswaran
  28. Dar Ghai
  29. Devashish Makhija
  30. Debjani Banerjee
  31. Debalina
  32. Deepa Dhanraj
  33. Deepesh T
  34. Dileep Daz
  35. Divya Bharathi
  36. Gobi Nayanar
  37. Goutham Soorya
  38. Gurvinder Singh
  39. Indrasis Acharya
  40. Indraneel Lahiri
  41. Jayan Cheriyan
  42. Jeeva K J
  43. Jeeva Ponnuchamy
  44. Jiju Antony
  45. Jisha
  46. Jhelum Roy
  47. Jubith Namradath
  48. Kabir Singh Chowdhry
  49. K B Venu
  50. K P Jayashankar
  51. Kombai S Anwar
  52. Kamal K M
  53. Kesari Haravoo
  54. Leela Santhosh
  55. Leena Manimekalai
  56. Lenin Bharathi
  57. Lijo Jose Pellissery
  58. Madhupal
  59. Maheen Mirza
  60. Malini Jeevarathnam
  61. Manisha Korde
  62. Manoj Kana
  63. M G Sasi
  64. Miransha Naik
  65. Maulik Raj
  66. Muhsin Parari
  67. Naushil Mehta
  68. Nidhi Tuli
  69. Nishant Radhakrishnan
  70. Nishtha Jain
  71. P F Mathews
  72. Padmakumar Narasimhamurthy
  73. Pa. Ranjith
  74. Pradeep Nair
  75. Pradeep Dipu
  76. Pradipta Bhattacharyya
  77. Prakash Bare
  78. Pramod Payyannur
  79. Prasanna S Kumar
  80. Prasant Vijay
  81. Pratap Jospeh
  82. Prateek Vats
  83. Praveen Morchhale
  84. Prem Chand
  85. Prema Revathi
  86. Priyanandanan
  87. Pushpendra Singh
  88. Q
  89. Rahul Roy
  90. Rafeeq Ellias
  91. Rajani Mani
  92. Rajeev Ravi
  93. Rakesh Sharma
  94. Ranjith Sankaran
  95. Reena Mohan
  96. Renu Savant
  97. Rinchin
  98. Ritesh Sil
  99. R.R. Sreenivasan
  100. Sajeevan Anthikkad
  101. Saji Palamel
  102. Sajin Baabu
  103. sajitha madathil
  104. Sanalkumar Sasidharan
  105. Sandhya Goghale
  106. Sanjay Chauhan
  107. Sanjay Wadhwa
  108. Sanju Surendran
  109. Santosh Babusenan
  110. Sapna Bhavnani
  111. Sarvnik Kaur
  112. Satish Babusenan
  113. Shaji Mathew
  114. Sharad Raj
  115. Sherief Easa
  116. Sherry Govindan
  117. Sreebala K Menon
  118. Subhash KR
  119. Sudevan
  120. Sukhpreet Kahlon
  121. Suman Mukhopadhyay
  122. Sunny Joseph
  123. Suresh Achoos
  124. Unni Vijayan
  125. Vani Subramanian
  126. Vetri Maaran
  127. Venu ISC
  128. Vidhu Vincent
  129. Viju Varma
  130. Vinu Kolichal
  131. Vinod Raja