તા.17મી સપ્ટેમ્બર, શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લવાય એવી શક્યતા ચર્ચાઇ રહી છે.
લખનઊમાં શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કોવિડ-૧૯ માટેની જરૂરિયાતના સામાન પરના કરમાં પણ લાભ આપવા વિશે પણ વિચાર કરે એવી શક્યતા છે.
દેશમાં આસમાને પહોંચેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કાબૂમાં રાખવાનો જીએસટી સારો માર્ગ હોવાનું મનાય છે, કારણ કે જીએસટી હેઠળ લવાયા બાદ એના પર લાગતા રાજયના વેટ કર અને કેન્દ્રની જકાતની પણ બાદબાકી થશે.
જૂન મહિનામાં એક અરજીના નિકાલ વખતે કેરળની હાઇ કોર્ટે જીએસટી કાઉન્સિલને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ અનુસાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો મુદ્દો ચર્ચા માટે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે.
તા.૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ દેશભરમાં મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ લેવાઇ હતી અને પછીના બીજા જ દિવસે તમિળનાડુ રાજ્યમાં એમ.કે. સ્ટાલિનની સરકારે એવો બહાદૂરીભર્યો નિણય વિધાનસભામાં પારિત કરાવ્યો કે જેમાં તમિળનાડુ રાજ્ય આ વખતે નીટના સ્કોર વગર ફક્ત ધો.૧૨ના પરીણામના આધારે જ તમિળનાડુ રાજ્યમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજાેમાં પ્રવેશ ફાળવશે. ટૂંકમાં નીટની સ્વીકૃતિને ફગાવતા તમિળનાડુની સ્ટાલિન સરકારે કરેલા નિર્ણયને તેમના કટ્ટર હરીફ એઆઇએડીએમકે પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે. જ્યારથી નીટ પરીક્ષાને કેન્દ્ર સરકારે ફરજિયાત બનાવી છે ત્યારથી તમિળનાડુ એવું રાજ્ય છે જેણે નીટ સામે બંડ પોકાર્યું છે. તમિળનાડુની રાજ્ય સરકારે નોંધ્યુ છે કે નીટ વગર કારણે વિદ્યાર્થીઓ પ્રેશરમાં રાખે છે એટલું જ નહીં પરંતુ, ફક્ત ધનવાનોના બાળકો જ નીટ પરીક્ષાની તૈયારી કરી શકે છે અને ગરીબ વિદ્યાર્થીઓ નીટના કારણે તેજસ્વી હોવા છતાં મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ લઇ શક્તા નથી. તમિળનાડુએ એ પણ રજૂઆતો કરી હતી કે નીટનું કોચિંગ સ્કુલો કરાવી શક્તી નથી અને પ્રાઇવેટ કોચિંગની લાખો રૂપિયાની ફી વિના કારણે ગરીબ મધ્યમવર્ગીય પરિવારોએ ભરવી પડે છે. વિદ્યાર્થીઓના હિતમાં તમિળનાડુએ આજે નીટને ફગાવી દીધી હતી.
આ પૂર્વે તમિળનાડુ સરકારે એક રિટાયર્ડ ન્યાયાધીશના વડપણ હેઠળ કમિટીની રચના કરી હતી. જેમણે નીટ અંગે 85 હજાર જેટલા વિદ્યાર્થીઓના ઓફલાઇન ઓનલાઇન અભિપ્રાયો જાણ્યા હતા, મંગાવ્યા હતા. આ કમિટીએ એવી ભલામણ કરી હતી કે નીટની કોઇ જરૂરીયાત જણાતી નથી. એ પછી સચિવ સ્તરના અધિકારીઓની કમિટી તમિળનાડુની વર્તમાન સરકારે રચી હતી, એ કમિટીએ પણ નીટને નલીફાઇડ કરી દેવા માટે સૂચન કર્યું હતું. આજે તમિળનાડુ વિધાનસભામાં નીટને ખારીજ કરવાનો ઠરાવ કરાવ્યા બાદ મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ માટેની લાયકાત નક્કી કરવા માટે ધો.12નો અભ્યાસક્રમ યોગ્ય છે. નીટની કોઇ જરૂરીયાત જણાતી નથી એટલે અમે તેને રદબાતલ કરી દીધી છે.
IN English
The Tamil Nadu assembly on Monday passed a Bill for admissions to undergraduate courses in medicine, dentistry, Indian medicine and homeopathy on the basis of marks obtained by students in Class 12 board examinations. The Bill also provides for 7.5% horizontal reservation for the students of government schools in medical admission.
“Admissions to medical education courses are traceable to entry 25 of List III, Schedule VII of the Constitution. Therefore, the state government is competent to regulate the same. So, I am moving this Bill,” chief minister M K Stalin said, evoking a loud thumping of desks in the treasury. Stalin introduced the bill in the Assembly.
The opposition AIADMK supported the move while the BJP opposed it. BJP members walked out of the assembly in protest.
A high-level committee led by Justice A K Rajan, set up by the DMK government in June, reported to the government that NEET had undermined the diverse societal representation in MBBS and higher medical education, favouring the affluent groups, while thwarting the dream of pursuing medical education by the underprivileged sections. Mostly affected were the students of government schools, those having parental income less than 2.5 lakh per annum and that of Most Backward Classes, Scheduled Castes and Scheduled Tribes.
The committee said the NEET did not seem to ensure merit nor standard of the students being offered MBBS under its purview.
The Justice Rajan committee received views from 86,342 people both offline and online and submitted its report on July 14. “The committee has recommended that the state government shall pass an Act, like Tamil Nadu Admission in Professional Educational Institutions Act, 2006 (Tamil Nadu Act 3 of 2007),” Stalin said.
Following the recommendations, the state government set up another committee of secretaries led by chief secretary V Irai Anbu on July 15. The committee of secretaries recommended the same route to nullify NEET.
The chief minister said that it was wrong to say that NEET improved the standard of medical examination. Tamil Nadu had one of the highest number of medical and dental institutions even before 2017. The standard of medical and dental professionals from these institutions was of high mettle. “Admission done based on the qualifying examination will no way lower the standard of education, since the higher secondary syllabus is of sufficient standard,” Stalin said. If the marks are adjusted through a normalisation method, it would provide a just, fair and equitable method of admission.
The government decided to enact a law to ensure social justice, uphold equality and equal opportunity, protect all vulnerable student communities, and ensure a robust public health care in the state, especially in the rural areas, Stalin said. He recalled the legal battle by the DMK government and all political parties resulted in the historic achievement of obtaining 27% reservation for OBC under All India Quota for medical courses.
“I urge the legislators of all political parties to extend full cooperation in the NEET issue and support to create history in social justice,” the chief minister said.
દેશભરના 33 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકસાથે આયોજિત લોક અદાલતમાં 33 લાખથી વધારે મુકદ્મા ઉપર સુનાવણી થઈ હતી. નેશનલ લીગ સર્વિસ ઓથોરિટીના સભ્ય સચિવ અશોક જૈનના કહેવા પ્રમાણે ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાનીમાં આયોજિત લોક અદાલતમાં સુપ્રીમ કોર્ટની લઈને જિલ્લા અને સત્ર ન્યાયાલય સુધી કામગીરી થઈ હતી. જેમાં પ્રી લિટિગેશન સ્ટેજના 18 લાખ, 50 હજારથી વધારે મામલાની સુનાવણી થઈ હતી. જેમાંથી 9,41,000 કેસનો ઉકેલ થયો હતો. લોકઅદાલત દરમિયાન દંડના રૂપે 3.76 અબજ રૂપિયાની વસૂલાત થઈ હતી.
વર્ષોથી પેન્ડિંગ કેસમાં 14.62 લાખ મામલા ઉપર સુનાવણી થઈ હતી. જેમાંથી 5.92 લાખનો ઉકેલ કરવામાં આવ્યો હતો. સેટલમેન્ટ અમાઉન્ટ તરીકે 19.04 અબજ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ હિસાબતથી કુલ 33,12,389 મામલા ઉપર સુનાવણીમાં 15,33,186 કેસનો ઉકેલ થયો છે. એટલે કે અદાલતોની પેન્ડિંગ કેસની યાદીમાંથી આ તમામનો નિકાલ થયો છે જ્યારે રાજસ્વ ભંડોળમાં રેકોર્ડ 22,81,30,62,951 રૂપિયા જમા થયા છે.
મોટાભાગના મામલા કંપની લો, પારિવારિક વિવાદ, ચેક બાઉન્સ, શ્રમિક મામલા, રાજસ્વ વિવાદ, મામુલી અપરાધ અને વિવાદ સંબંધિત હતા. આદિવાસી અને નક્સલી વિસ્તારમાં પણ લોક અદાલત ચાલી હતી. વર્ષ 2021માં આ ત્રીજી લોકઅદાલત છે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને ઓરિસ્સામાં લોકઅદાલત સપ્ટેમ્બર મહિનાના ચોથા અઠવાડિયામાં થશે.
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં ૨૧ સપ્ટેમ્બરથી અંદાજે રૂ. ૧.૦૬ કરોડના મૂલ્યના કુલ ૧૩૯ રફ ડાયમંડનું લિલામ કરવામાં આવશે, એમ અધિકારીઓએ રવિવારે તા.12મી સપ્ટેમ્બર 2021ના રોજ કહ્યું હતું.
પત્રકારોને માહિતી આપતા પન્નાના ડાયમંડ ઑફિસર રવી પટેલે કહ્યું હતું કે સામૂહિક રીતે આ હીરાઓનું કુલ વજન ૧૫૬.૪૬ કેરેટ છે. આ હીરા જિલ્લાની ખાણમાંથી મેળવવામાં આવ્યા છે. આ મૂલ્યવાન હીરાઓમાં ૧૪.૦૯ કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં એક શ્રમિકે ખાણમાંથી આ હીરો શોધી કાઢ્યો હતો
અગાઉની હરાજીમાં તે વેચાયા વિના જ રહી ગયો હતો, એમ તેમણે કહ્યું હતું. આ હીરો લિલામનું મુખ્ય આકર્ષણ બની રહેશે અને તેના અંદાજે રૂ. ૭૦ લાખ ઉપજે એવી અપેક્ષા છે. આ વખતે લિલામમાં મુકવામાં આવેલો આ સૌથી મોટો હીરો હશે. ગુજરાત, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને દેશના અન્ય ભાગના લોકો આ લિલામમાં ભાગ લે તેવી શક્યતા છે.
છેલ્લા ચોવીસ કલાકથી ટીવી ચેનલોએ ગુજરાતના નવા મુખ્યમંત્રી અંગે ખોટોખોટી ચર્ચાઓ કરીને નીતીન પટેલ, સી.આર. પાટીલ, પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવીયા અને ત્યાં સુધી કે પ્રફુલ પટેલના નામો પણ હવામાં ઉડાડ્યા. ગુજરાતની એકેય ટીવી ચેનલોએ ચોવીસ કલાક ચાલેલી ચર્ચામાં ક્યારેય ભૂપેન્દ્ર પટેલનું નામ કે ઘાટલોડીયા અમદાવાદના ધારાસભ્યનું નામ ચર્ચામાં સાંકળ્યું ન હતું. કેટલીક ચેનલોએ તો એવા પણ તુક્કા દોડાવ્યા કે મહિલા મુખ્યમંત્રી બનશે કેટલીક ચેનલોએ પ્રદિપસિંહ જાડેજાને પણ ચર્ચામાં ઘસડ્યા પરંતુ, તમામે તમામ રિજિનયોનલ ગુજરાતી ટીવી ચેનલ પરની ચર્ચા સાવ નિરર્થક અને પાયા વગરની નીકળી.
દરમિયાન આજે રવિવાર તા.12મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ભાજપાના મુખ્ય પ્રાદેશિક કાર્યાલય, કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેના આધારે ગુજરાતમાં ભાજપાના ધારાસભ્યોની મળેલી મિટીંગમાં વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલનું નામ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે દરખાસ્ત સ્વરૂપે રજૂ કર્યું હતું.
ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું મુખ્યમંત્રી તરીકેનું નામ જાહેર કરીને ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર બધાને ચોંકાવ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ એ જ બેઠક પરથી ધારાસભ્ય છે જે પહેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા. ભૂપેન્દ્ર પટેલને તેમની નજીક માનવામાં આવે છે.
જો તમે કોઇપણ પ્રકારના કાપડના વેપારી છો તો તા.11, 12 અને 13 સપ્ટેમ્બરના રોજ સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત વીવનીટ એક્ષ્પોની એક મુલાકાત તમારા માટે કાયમ માટે ફાયદો કરાવનારી બની રહેશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત વીવનીટ એક્ષ્પોમાં સુરતમાં ઉત્પાદિત થતા 500થી વધુ જાતના કાપડની વેરાઇટી નિદર્શનમાં મૂકાશે એટલું જ નહીં પણ દરેક પ્રકારના કાપડના ઉત્પાદકો એટલેકે વીવર્સ અને નીટર્સને સીધા અને રૂબરૂ મળી શકશો.
SGCCI – Weave-Knitt Expo -2021
વણાટ ઉદ્યોગ માટે ભારતમાં સૌથી પહેલી વખત એક્ષ્પોનું આયોજન સુરતમાં તા.11થી 13 સપ્ટેમ્બરના રોજ થઇ રહ્યું છે : આશિષ ગુજરાતી, પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સ
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત વીવનીટ એક્ષ્પોએ સુરતના જ ફેબ્રિક ઉત્પાદકો દ્વારા ઉત્પાદન કરવામાં આવતા દરેકે દરેક પ્રકારના કાપડના નિદર્શન અને વેચાણ માટેનું એક પ્લેટફોર્મ બની રહેશે. ભારતમાં પહેલી વખત વણાટ ઉદ્યોગ માટે આ પ્રકારના એક્ષ્પોનું આયોજન થયું છે.
ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. અહીં ર૦૦૦ ચોરસ મીટરમાં પીલરલેસ એસી હોલમાં ૧રપ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે.
SGCCI – Weave-Knitt Expo -2021
પહેલો એક્ષ્પો હશે જેમાં તમામ 125 એક્ઝિબિટર્સ સુરતના : હિમાંશુ બોડાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ, ચેમ્બર ઓફ કોમર્સ
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત યોજાનાર ‘વિવનીટ એકઝીબીશન’ એ વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
SGCCI – Weave-Knitt Expo -2021
કોવીડ-19ની પરિસ્થિતિ ન હોત તો કદાચ એક્ઝિબિશન માટે જગ્યા નાની પડી ગઇ હોત, એક્સક્લ્યુસિવ ડિઝાઇનના સ્ટોલ્સ જોવા મળશે વીવનીટ એક્ષ્પોમાં : દિનેશ નાવડીયા, ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ, ચેમ્બર ઓફ કોમર્સ
આ પ્રદર્શન થકી એકઝીબીટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટેની ઉત્તમ તક મળી છે. મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે.
SGCCI – Weave-Knitt Expo -2021
દુબઇ, યુકે, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયાથી સુરતનું ફેબ્રિક જોવા-જાણવા-ખરીદવા માટે બાયર્સ આવી રહ્યા છે : મયુર ગોળવાલા, ચેરમેન વીવનીટ એક્ષ્પો
‘વિવનીટ એકઝીબીશન’સુરતનું સૌપ્રથમ એવું એકઝીબીશન બની રહેશે કે જેમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનીકલ ટેકસટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લેનારા છે. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ તમામની મુલાકાતથી એકઝીબીટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે.
આ પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ તેઓની પ્રોડકટને પ્રદર્શિત કરીને ઉત્પાદનોને વ્યાપારીઓ સુધી પહોંચાડી શકશે. નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.
આગામી રવિવાર તા.12મી સપ્ટેમ્બર 2021 છેલ્લા અઢી વર્ષથી જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે સખત મહેનત કરી રહ્યા હતા તેમના માટે નિર્ણાયક દિવસ, નીટ-2021 પરીક્ષા રવિવારે બપોરે 2થી 5 દરમિયાન ભારતભરમાં તેમજ વિદેશોના પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવશે. ગુજરાતમાં અંદાજે 5500 મેડીકલ બેઠકો તેમજ 1200 જેટલી ડેન્ટલ કોલેજોમાં તદુપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે નીટ-2021નો સ્કોર ગણતરીમાં લેવામાં આવશે.
ગુજરાતના અંદાજે 75000 જેટલા વિદ્યાર્થીઓ નીટ-2021 પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્વે શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર તેમજ સી.આઇ.એ. લાઇવ દ્વારા આપને નીટ પરીક્ષાની ઓ.એમ.આર. સીટ કેવી રીતે ભરવાની તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રેઝન્ટેશન ખુદ નીટ પરીક્ષાના સંચાલકોએ તૈયાર કર્યું છે. વિદ્યાર્થીઓ નીટ પરીક્ષાની ઓ.એમ.આર.શીટ ભરવામાં ગફલત નહીં કરે તે માટે આ ઉપયોગી માહિતી બની રહેશે.
નીટ પરીક્ષાના પ્રશ્નોના ઉત્તરો જેમાં લખવાના હોય છે તેને OMR શીટ કહેવામાં આવે છે, આ શીટમાં વિદ્યાર્થીઓ પોતાની બેઝિક ઇન્ફર્મેશન ભરવામાં ગફલત કરે તો તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે
સમગ્ર ભારતમાં આજે ગણેશ ચતુર્થીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવાય રહ્યુ છે. પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરોમાં ગણેશજીની હજારો પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે.
મુંબઇના વિશ્વ પ્રસિદ્ધ લાલબાગ ચા રાજા પંડાલમાં બિરાજમાન થયા શ્રી ગણપતિ બાપ્પા
ભારતમાં શાનદાર રીતે ગણેશોત્સવની દસ દિવસીય ઉજવણી શરૂ
આ વર્ષે ગણેશ ચતુર્થીનો દિવસ ઠપ્પ પડી ગયેલા વેપાર ઉદ્યોગ માટે નવા સમૃદ્ધિના દિવસો લાવશે. વિઘ્નહર્તા આવીને તમામ વિઘ્ન દૂર કરશે. વર્ષો પછી બાપ્પાની કૃપાથી અદભૂત યોગ બની રહ્યો છે.
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી પાર્વતીએ વિશ્વમાં શુભતા લાવવા માટે ભાદરવા શુક્લ ચતુર્થી તિથિએ ભગવાન ગણેશને પોતાના શરીરના મેલમાંથી જન્મ આપ્યો હતો. તેથી જ ભગવાન ગણેશનો જન્મદિવસ દર વર્ષે ભાદરવા શુક્લ ચતુર્થી પર ઉજવવામાં આવે છે. વર્ષ 2021માં ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરે આજે સમગ્ર ભારત વર્ષમાં હર્ષોલ્લાસભેર ઉજવાય રહી છે. આ પ્રસંગે વિઘ્નહર્તા ગણેશ પોતાની સાથે ઘણા શુભ સંયોગો પણ લાવી રહ્યા છે. આવા શુભ સંયોગમાં ગણપતિની પૂજા કરવી તમામ ભક્તો માટે ખૂબ જ શુભ રહેશે. ચાલો આપણે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જાણીએ કે શા માટે ગણેશ ચતુર્થી હવે ખૂબ જ ખાસ છે અને આ દિવસે કયા શુભ સંયોગો કરવામાં આવે છે.
જે શુક્રવાર, 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસથી દસ દિવસના ગણેશ ઉત્સવની શરુઆત થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી ચિત્રા નક્ષત્રમાં આવી રહી છે. આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં શુક્ર સાથે રહેશે. સૂર્ય પોતાની રાશિ સિંહમાં, બુધ પોતાની રાશિ કન્યામાં, શનિ પોતાની રાશિ મકરમાં અને શુક્ર પોતાની રાશિ તુલામાં રહેશે. આ ચાર ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશે. ગુરુ કુંભ રાશિમાં રહેશે. આ રાશિમાં બે મોટા ગ્રહ ગુરુ અને શનિ વક્રી છે. આ પહેલા 59 વર્ષ પૂર્વે 3 સપ્ટેમ્બર 1962ના રોજ ગણેશ ચતુર્થી ચિત્રા નક્ષત્રમાં શરૂ થઈ હતી. તે સમયે પણ ચંદ્ર શુક્ર સાથે તુલા રાશિમાં હતો. સૂર્ય, બુધ, શુક્ર અને શનિ આ ચારેય ગ્રહ પોત-પોતાની રાશિમાં સ્થિત હતાં. આ વર્ષે પણ તે જ ગ્રહ યોગ હોવાથી બધી રાશિઓ માટે સમય અનુકૂળ રહેશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ ટેસ્ટ મેચની શ્રેણીનો છેલ્લો ટેસ્ટ મેચ તા.10 સપ્ટેમ્બરને શુક્રવારથી બપોરે 3:30 (ભારતીય સમય) કલાકથી માંચેસ્ટરમાં રમાશે. શ્રેણીમાં ર-1થી સરસાઈ મેળવનાર ટીમ ઈન્ડિયા શ્રેણી કબ્જે કરવાના ઈરાદે ઉતરશે તો ઈંગ્લીશ ટીમ શ્રેણી પરાજયને ટાળવાના દબાણ હેઠળ રમશે. ભારતીય ટીમમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ પાંચમો ટેસ્ટ રમાવા અંગે શંકા વ્યક્ત કરાઈ હતી જો કે હજુ સત્તાવાર નિર્ણય આવ્યો નથી. ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કે છેલ્લા ટેસ્ટ માટે ઝડપી બોલર મોહમ્મદ શમી ફિટ જાહેર થયો છે. જો કે રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ઈજાનો સામનો કરી રહ્યો હોવાથી તેમના રમવા અંગે સસ્પેન્સ છવાયું છે.
કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા આજરોજ દેશની શ્રેષ્ઠ શિક્ષણ આપતી કોલેજો, યુનિવર્સિટીઓના રેન્કીંગ જાહેર કરવામાં આવ્યા હતા. આઇ.આઇ.ટી. મદ્રાસને હાઇએસ્ટ રેન્કીંગ મળ્યું છે. ચેન્નઇ સ્થિત આ એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ, આઇ.આઇ.ટી. મદ્રાસને ઓવરઓલ રેન્કિંગમાં ભારતની સૌથી બેસ્ટ ઇન્સ્ટીટ્યુટ સાથે પહેલો રેન્ક આપવામાં આવ્યો છે.
નેશનલ ઇન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એન.આઇ.આર.એફ. ના નામથી આ રેન્કીંગ આપવામાં આવે છે.
સુરતની વાત કરીએ તો સુરત સ્થિત એસ.વી.એન.આઇ.ટી., સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીને સમગ્ર દેશની શ્રેષ્ઠ સંસ્થાઓના રેન્કીંગમાં 98મો ક્રમ પ્રાપ્ત થયો છે. જે નીચેના રેન્કિંગ લિસ્ટમાં જોઇ શકાય છે.
Shanmugha Arts Science Technology & Research Academy
Thanjavur
49.15
42
Kerala University
Thiruvananthapuram
48.87
43
Amity University
Gautam Budh Nagar
48.87
43
Thapar Institute of Engineering and Technology
Patiala
48.83
45
IIEST
Shibpur
48.7
46
University of Madras
Chennai
48.66
47
Andhra University, Visakhapatnam
Visakhapatnam
48.65
48
Saveetha Institute of Medical and Technical Sciences
Chennai
48.63
49
Indian Institute of Science Education & Research Bhopal
Bhopal
48.57
50
IIT Patna
Patna
47.67
51
Mahatma Gandhi University
Kottayam
47.62
52
S.R.M. Institute of Science and Technology
Chennai
47.3
53
Delhi Technological University
New Delhi
46.98
54
Visvesvaraya NIT
Nagpur
46.98
54
JSS Academy of Higher Education and Research
Mysuru
46.95
56
Alagappa University
Karaikudi
46.79
57
IIT Bhubaneswar
Bhubaneswar
46.78
58
NIT Warangal
Warangal
46.69
59
King George`s Medical University
Lucknow
46.65
60
Sathyabama Institute of Science and Technology
Chennai
46.6
61
Osmania University
Hyderabad
46.57
62
Gujarat University
Ahmedabad
46.57
62
Jamia Hamdard
New Delhi
46.46
64
Cochin University of Science and Technology
Cochin
46.02
65
Banasthali Vidyapith
Banasthali
45.89
66
Gauhati University
Guwahati
45.87
67
Symbiosis International
Pune
45.65
68
Koneru Lakshmaiah Education Foundation University (K L College of Engineering)
Vaddeswaram
45.64
69
Tata Institute of Social Sciences
Mumbai
45.63
70
NIT Durgapur
Durgapur
45.36
71
Malaviya NIT
Jaipur
45.29
72
Tezpur University
Tezpur
45.22
73
Kalasalingam Academy of Research and Higher Education
Srivilliputtur
45.07
74
Bharath Institute of Higher Education & Research
Chennai
44.81
75
University of Kashmir
Srinagar
44.64
76
Chandigarh University
Mohali
44.62
77
Dr. B. R. Ambedkar NIT
Jalandhar
44.53
78
Sri Ramachandra Institute of Higher Education and Research
Chennai
44.4
79
Dr. D. Y. Patil Vidyapeeth
Pune
44.19
80
Lovely Professional University
Phagwara
43.95
81
IIT Mandi
Mandi
43.93
82
Madurai Kamaraj University
Madurai
43.75
83
Shiv Nadar University
Dadri
43.6
84
Guru Nanak Dev University
Amritsar
43.21
85
PSG College of Technology
Coimbatore
43.14
86
Pondicherry University
Puducherry
43.1
87
Motilal Nehru NIT
Prayagraj
43.04
88
Sri Sivasubramaniya Nadar College of Engineering
Kancheepuram
42.94
89
North Eastern Hill University
Shillong
42.79
90
Bharathidasan University
Tiruchirappalli
42.79
90
Sri Venkateswara University
Tirupati
42.78
92
NIT Silchar
Silchar
42.68
93
SVKM`s Narsee Monjee Institute of Management Studies
Mumbai
42.56
94
Calicut University
Malappuram
42.42
95
Mumbai University
Mumbai
41.79
96
Visva Bharati
Santiniketan
41.74
97
Sardar Vallabhbhai NIT
Surat
41.72
98
Guru Gobind Singh Indraprastha University
New Delhi
41.43
99
Datta Meghe Institute of Medical Sciences
Wardha
41.1
100
Sardar Vallabhbhai National Institute of Technology, Ichchhanath, Surat – 395007, Gujarat, India.
This Institute was established in 1961 as one of the RECs for imparting technical education in Civil, Mechanical and Electrical Engineering. In the year 1983-84 the Under Graduate programmes in Electronics Engineering was introduced and in the year 1988-89 the UG programmes in Computer Engineering and Production Engineering was started. In the year 1995-96, UG programme in Chemical Engineering was introduced. In exercise of the powers conferred by section 3 of the University Grants Commission (UGC) Act, 1956, the Central Government on the advice of the University Grants Commission, has declared the Sardar Vallabhbhai Regional College of Engineering & Technology (SVREC), Surat to Sardar Vallabhbhai National Institute of Technology (SVNIT), Surat with status of “Deemed University” with effect from 4th December 2002. The Institute has been granted the status of ‘Institute of National Importance’ w.e.f. Aug. 15, 2007. At present, the Institute is offering Six UG Programmes, Eighteen PG Programmes and Three M.Sc. Five Years Integrated Programme including doctoral programme in all above branches.
Mission Statement
The mission of the Sardar Vallabhbhai National Institute of Technology, Surat is to be a leading technical Institute not only at national level but also at International level for imparting training to manpower as per the needs of technology. It is also envisaged to provide the necessary infrastructure to take up research work and to provide the mechanism to interact with industries effectively.
Vission Statement
Sardar vallabhbhai national institute of technology, surat, perceives to be a globally accepted centre of excellence in technical education catalyzing absorption, innovation, diffusion and transfer of high technologies resulting in enhanced quality for all the stakeholders.
Objectives
To offer quality programmes in the engineering at UG, PG and Ph.D.level.
To impart instruction and training to students to meet the technological needs.
To promote research environment.
To promote Industry – Institute interaction.
To foster national integration and value based education.
To interact with Alumni for development of the Institute and for making use of their expertise and resources.
To impart quality education alongwith development of confidence for being an entrepreneur. To inculcate environment Innovations amongst students.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.