રેલવે ટ્રેનો 12મી મે શરૂ થશે, 11 મે (આજ)થી ઓનલાઈન બૂકિંગ
ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.
શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.
આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.
- 16/07/2026: આજે અષાઢી બીજ, જગતના નાથ ભગવાન જગન્નાથજી રથયાત્રાની ધૂમ, અમદાવાદ, સુરતમાં રથયાત્રાઓ
- Fifa World Cup Final : Argentina Vs Spain આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી, Englandનું સપનું રોળાયું
- ભારત-બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના પહેલા જ દિવસે સુરતથી 7 પાર્સલો ઝીરો ડ્યૂટીથી રવાના
- SGCCI અને રિયાધની ઇન્ડિયન એમ્બેસી વચ્ચે Online બેઠક
- સુરતના વેપાર-ઉદ્યોગકારો માટે Omanમાં નવી તકો ઉપલબ્ધ બનાવવા SGCCI અને મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસ વચ્ચે હાઇ-લેવલ બેઠક સંપન્ન
- ભારત-બ્રિટન ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનો ઐતિહાસિક પ્રારંભ, સુરતથી હીરા-ઝવેરાતની પ્રથમ ડ્યૂટી-ફ્રી નિકાસ
- રૂ.6600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીમાં બુધવાર, 15/07/26 એ સત્તાનો સંગ્રામ, 9 બેઠકો માટે 21 ઉમેદવારો
- નવસારીના વાંસીબોરસી ખાતે PM મિત્રા મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે માસ્ટર ડેલપર નિમવા ટેન્ડર ઇશ્યુ કરાયા
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

