રેલવે ટ્રેનો 12મી મે શરૂ થશે, 11 મે (આજ)થી ઓનલાઈન બૂકિંગ
ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.
શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.
આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.
- ગોવિંદ ધોળકિયાનો Deepfake Video: હરિયાણા ક્નેક્શન: ફ્રોડ કરનારની ધરપકડ, સામે આવ્યું
- અત્યાર સુધી મફતમાં થતાં UPI Payments પર 15 ઓક્ટોબરથી ચાર્જિસ લાગશે, જાણો ડિટેઇલમાં
- યાર્ન મોંઘું, પ્રોસેસિંગ ચાર્જ વધ્યા, ગ્રે કાપડના ભાવ જૂના : સુરતના વિવરોનું માર્જિન ભીંસમાં!
- કર્ણાટકમાં 1,650, તમિલનાડુમાં 1,250, બિહારમાં 1,240 અને UPમાં 1,200 MBBS સીટ વધી, ગુજરાતને રોકડી 250ની જ ફાળવણી
- BRICS સમિટ માટે Delhi પહોંચ્યા Russian રાષ્ટ્રપતિ Putin, આજે (11/09/26) PM મોદી સાથે થશે મુલાકાત
- Mumbai Ahmedabad Bullet Train Trial: મે-જૂન 27માં સુરત બિલિમોરા વચ્ચે થઇ શરૂ થશે ટ્રાયલ રન
- Gujaratમાં 10 થી વધુ શ્રમિકો ધરાવતી સંસ્થા માટે હવે શ્રમ સેતુ પોર્ટલ પર નોંધણી ફરજિયાત
- Ahmedabad એરપોર્ટ પરના 4 કસ્ટ્મ અધિકારી સસ્પેન્ડ, દાણચોરોને મદદ કરવાનો આરોપ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

