રેલવે ટ્રેનો 12મી મે શરૂ થશે, 11 મે (આજ)થી ઓનલાઈન બૂકિંગ
ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.
શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.
આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.
- 99 % મોબાઇલ Made in India, ભારતમાં બનેલા Smart Phone દુનિયાભરમાં વેચાશે
- Mumbai Gujarat વચ્ચે દોડતી 23 ટ્રેન મેલ ટ્રેન હવે ‘સુપરફાસ્ટ એક્સપ્રેસ’
- RSS Chief મોહન ભાગવત New Yorkમાં કહ્યું, આખું જગત કૃષ્ણનું રૂપ છે
- નેપાળમાં Flash Floodથી મૃતકાંક 600 Puls, 2500થી વધુ હજુ ગુમ
- ટ્રમ્પ વહીવટીતંત્ર ઐતિહાસિક કાર્યવાહીમાં 2 લાખ જેટલા વિઝા રદ કરવાની તૈયારીમાં છે
- નિયોલ સ્ટેશનને ફુલ-ફ્લેજ્ડ ગૂડ્ઝ હેન્ડલિંગ હબ (ફ્રેટ ટર્મિનલ) તરીકે વિકસાવવા વેસ્ટર્ન રેલવે સમક્ષ ચેમ્બરની રજૂઆત
- Banks Strike: સપ્ટેમ્બરમાં 4 દિવસ, ઑક્ટોબરમાં અનિશ્ચિતકાળની હડતાળની જાહેરાત
- કોકરોચ જનતા પાર્ટી દિલ્હીમાં ફરી કરશે આંદોલન: 5 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર ધરણાં
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

