રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી રવિકાંત દાસએ આજે તા.17મી એપ્રિલના રોજ મિડીયા બ્રિફિંગમાં ભારતના અર્થતંત્ર પર કોવીડ 19ની અસરો ઓછી વર્તાય એ માટે શ્રેણીબદ્ધ પગલાઓની જાહેરાત કરી હતી. જે મુદ્દાસર નીચે મુજબ છે.
શિડ્યુલ બેંકો ડિવિડન્ડ નહિ આપી શકે
બેંકોએ લોન માટે 10% વધારાનું પ્રોવિઝન કરવું પડશે
રાજ્યો માટે WMA લિમિટ વધારીને 60% કરી 30મી સપ્ટેમ્બર, 2020 સુધી આ મર્યાદા
વધશે
2020 વૈશ્વિક અર્થતંત્ર
માટે સૌથી ખરાબ રહેશે
IMFએ વૈશ્વિક GDPનો અંદાજ ઘટાડ્યો છે
જોકે G20માં ભારત સૌથી ઝડપથી વધશે : દાસ
નીચા WPIથી અમે ખુશ નથી
લોકડાઉનને પગલે મોંઘવારી દર ઘટ્યો છે
સિસ્ટમમાં લિક્વિડિટી માટે અમે કાર્યરત, TLTROનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છીએ આજે વધુ 25,000ના લાંબાગાળાના બોન્ડ ખરીદાશે
TLTRO 2.0ની જાહેરાત,વધુ 50,000
કરોડના બોન્ડનું ઓક્શન કરશે RBI
SIDBI સહિતની રાષ્ટ્રીય ફાઇનાન્સ કંપનીઓ માટે રિફાઈનાન્સિંગની જાહેરાત
50,000 કરોડ NABARD,
SIDBI અને NHBને આપશે RBI
NABARD રીફાઈનાન્સ આપશે 25,000 કરોડની સહાય, સહકારી બેંકો અને સંસ્થાને મળશે રાહત
SIDBIને પણ 15,000 કરોડની સહાય,
શિડ્યુઅલ બેંક અને અન્ય ફાઈનાન્સ
કંપનીઓ માટે સહાય
દેશની રિયલ્ટી કંપનીઓને રાહત આપવા NHB આપશે 15,000 કરોડની રિફાઈનાન્સ સુવિધા