ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.
શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.
આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.
- Cricket: આયર્લેન્ડ સામે World Champion ભારતની પહેલીવાર હાર
- રામ મંદિર દાન ચોરી કેસ : 8 સામે નામજોગ FIR, SIT તપાસ બાદ એક્શન
- Middle East War પહેલા જે રીતે ગેસ મળતો હતો તે રીતે મળશે
- આજથી સુરતમાં ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો, કાપડ ઉત્પાદનમાં સુરતની ક્ષમતાઓનો શૉકેશ : અશોક જીરાવાલા, SGCCI પ્રેસિડેન્ટ
- Venezuela Earthquake: ઇમારતો ધરાશાયી, હજારોના મોત
- Amarnath Yatra 2026 યાત્રાળુઓએ બેગમાં રાખવી જોઇએ આ વસ્તુઓ
- 23/6/26 Mumbaiમાં Monsoon બેઠું: મુંબાઈગરને રાહત
- Gujarat AAP MLA ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત
















