રેલવે ટ્રેનો 12મી મે શરૂ થશે, 11 મે (આજ)થી ઓનલાઈન બૂકિંગ
ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.
શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.
આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.
- વિકસિત ભારતનું સપનુંસુરતના સાહસ વગર અધૂરું છે.– કૈલાશ હાકીમ (ફોસ્ટા)
- ચીનના વીઝા પર કડકાઈથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો
- CMA પરીક્ષામાં RCI 6 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કર્યો
- સુરતનું ગૌરવઃ હજીરામાં AMNS નિર્મિત વિશિષ્ટ સ્ટીલથી સજ્જ થયું ભારતીય નૌ-સેનાનું અદ્યતન યુદ્ધજહાજ INS માલવણ
- Bihar બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભાજપાની ફૌજ સામે એકલા હાથે જીત
- સચીન નોટીફાઈડ એરીયામાંથી વસૂલાતો વ્યવસાય વેરો નોટીફાઇડ ઓથોરિટીને જ મળવો જોઇએ, સચિન સોસાયટી મેનેજમેન્ટની ચીફ ઓફિસરને રજૂઆત
- Daman-Divના MP ઉમેશ પટેલ અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુખા પટેલને 2 વર્ષની સજા
- સાઇકલ મિકેનિકની દીકરી જૂડોમાં ઐતિહાસિક કૉમનવેલ્થ ચૅમ્પિયન
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

