ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.
આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી
નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.
નાણામંત્રીએ સરકારી આવસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.
નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે. તેમણે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.
બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ હાથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હાથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
નાણા મંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.
ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું.
1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું. ત્યારપછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હોદ્દો પણ તેમની પાસે જ હતો. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.
ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્ર લગભગ દોઢ મહિનો ચાલશે. જેમાં વિપક્ષે પણ સરકારે ઘેરવાની તૈયારી કરી રાખી છે જેમાં વિપક્ષ દ્વારા જમીન કૌભાંડ, ખ્યાતિકાંડ, ભરતી કાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારે ઘેરવાનો પ્રયાસ કરશે.
આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી.
સલાયા નગર પાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થતાં ફરી એકવાર સલાયાની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. દિલ્હીમાં સફાયો થયા બાદ સલાયામાં આમ આદમી પાર્ટીનો જાદૂ જોવા મળ્યો છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં 13 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી કોંગ્રેસને આકરી ટક્કર આઈ છે, જ્યારે 15 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે. તો બીજી તરફ ભાજપ ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો તમાચો ચોડ્યો છે. પરિણામો બાદ સલાયા ભાજપના નેતાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે. ભૂતકાળમાં સલાયા નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ રાજ કર્યું છે. છેલ્લે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસના હાથમાં સત્તા હતી. સલાયાની પ્રજાએ સતત બીજીવાર કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. આ પરિણામો પરથી ફલિત થાય છે કે સલાયાની પ્રજા કોંગ્રેસ અથવા અન્ય પક્ષને પસંદગી કરી શકે છે પરંતુ ભાજપ તો કોઇપણ ભોગે ન જોઇએ. ઉલ્લેખનીય છે કે સલાયામાં 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના 98 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જોરદાર ભૂકંપ પર પ્રતિક્રિયા આપી હતી.
Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation.
સોમવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાના આંચકા સવારે લગભગ ૫:૩૬ વાગ્યે ૫ કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયા હતા.
એનસીએસે ઉમેર્યું હતું કે, દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં અનુભવાયેલો ભૂકંપ ૨૮.૫૯ ઉત્તર અક્ષાંશ અને ૭૭.૧૬ પૂર્વ રેખાંશ પર સ્થિત હતો.
“દિલ્હી અને નજીકના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતી રાખવા, સંભવિત આફ્ટરશોક્સ માટે સતર્ક રહેવા વિનંતી કરી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે કહ્યું.
રહેવાસીઓને સલામતીની સાવચેતી રાખવાનું કહેતા, વડા પ્રધાને તેમને “સંભવિત આફ્ટરશોક્સ માટે” સતર્ક રહેવા વિનંતી કરી. “અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે ઉમેર્યું.
આ જોરદાર આંચકાને કારણે દિલ્હી-એનસીઆર પ્રદેશોમાં રહેતા લોકોને તેમના રહેણાંક સંકુલોમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ X પર વાત કરી અને માહિતી આપી કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે.
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ X પર પોસ્ટ કરી: “હું દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું”.
દિલ્હી પોલીસે પણ લોકોની સલામતીની તપાસ કરી, રહેવાસીઓને આ સમય દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિમાં “112 ડાયલ” કરવા કહ્યું. “અમે આશા રાખીએ છીએ કે તમે બધા સુરક્ષિત હશો, દિલ્હી!”
નેટીઝન્સે તરત જ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમને ભયંકર આંચકા અનુભવાયા, જે “તમને ઊંઘમાંથી ઉડાડી દે છે”. ઘણા લોકોએ કહ્યું કે ભૂકંપથી તેમના પલંગ હલી ગયા. લોકો આટલી તીવ્રતાવાળા 4 ના આંચકા પર આઘાત વ્યક્ત કરતા જોવા મળ્યા.
પ્રતિક્રિયાઓ આવવાનું ચાલુ રહ્યું, જેમાં એક યુઝરે પોસ્ટ કરી, “આ મારા જીવનમાં મેં અનુભવેલો સૌથી પાગલ ભૂકંપ છે,” અને બીજાએ કહ્યું “મારા જીવનની સૌથી ભયાનક થોડી મિનિટો.”
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરોએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન ભૂગર્ભમાં દોડી રહી હોય. “બધું ધ્રુજી રહ્યું હતું,” એક વ્યક્તિએ કહ્યું. સ્ટેશન પર એક વિક્રેતાએ જણાવ્યું હતું કે ગ્રાહકો ચીસો પાડવા લાગ્યા કારણ કે ભૂકંપથી બધું ધ્રુજી ઉઠ્યું.
“તે થોડા સમય માટે હતું, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે હતી. એવું લાગ્યું કે કોઈ ટ્રેન ખૂબ જ ઝડપથી આવી રહી છે,” ટ્રેનની રાહ જોઈ રહેલા અન્ય એક મુસાફરે ANI ને જણાવ્યું.
ગયા મહિને, નેપાળમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા દિલ્હી-NCR અને ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. જો કે, કોઈ પણ મિલકતને નુકસાન થયું નથી.
નાણા પ્રધાન નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી હતી. સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરી હતી. 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જો તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરવામાં આવે તો પગારદાર લોકો 12.80 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે.
નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતાં કહ્યું, આ પગલાંથી મધ્યમ વર્ગ દેશના અર્થતંત્રને મજબૂતી આપશે. અમે મધ્યમ વર્ગ પર ટેક્સ ઘટાડ્યો છે. ટીડીએસ મર્યાદામાં બદલાવ કરવામાં આવશે. સીનિયર સિટિઝનની ટીડીએસ છૂટ મર્યાદા 50 હજારથી વધારીને એક લાખ કરવામાં આવશે. ભાડાની આવક પર ટીડીએસ છૂટ મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવશે.આ ઉપરાંત નોન પેન મામલે હાઈ ટીડીએસ લાગુ રહેશે. અપડેટેડ રિટર્ન દાખલ કરવાની મર્યાદા બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે.
સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. GPSC દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં કુલ અંદાજિત 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
સરકારી અધિકારીઓની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ સમાચાર છે. GPSC દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં ક્લાસ વન, ટૂ અને ત્રીજા વર્ગ મળીને કુલ અંદાજિત 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે તે પરીક્ષા માટેની જાહેરાત આગામી સમયમાં આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.ગુજરાત હોટેલ્સ
જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, ત્રીજા વર્ગની 160 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણીપત્રક મળેલ છે, જેની જાહેરાત ટૂંક સમયમા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની પ્રાથમિક પરીક્ષા સંભવત: અપ્રિલ-2025 તથા મુખ્ય પરીક્ષા જૂન-2025મા યોજાશે.
આ ઉપરાંત, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 (વહીવટી શાખા)ની 300 જગ્યા પર જુલાઇ 2025માં ભરતીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, જેની પરીક્ષા સંભવિત રીતે નવેમ્બર મહિનામાં યોજાશે, જ્યારે મુખ્ય પરીક્ષા 2026માં યોજાશે. જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક, ત્રીજા વર્ગની 323 જગ્યા પરની ભરતીની સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવશે. જ્યારે તેની પ્રાથમિક પરીક્ષા ડિસેમ્બર 2025માં યોજાશે અને તેની મુખ્ય પરીક્ષા માર્ચ 2026માં જ્યારે તેના ઇન્ટરવ્યૂ જૂન 2026માં યોજાશે.ગુજરાત હોટેલ્સ
તે ઉપરાંત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની 100 જગ્યાઓ પર ડિસેમ્બર માસમાં ભરતી જાહેર કરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યાઓ પર સપ્ટેમ્બર 2025માં ભરતી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હોવાની આશંકા છે. જ્યારે અન્ય ઘણાં ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એટલે મૃતકાંક પણ વધવાની શક્યતા છે. માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રેફર કરવામાં આવ્યા હતા.
મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી.
નાસભાગની ઘટના બાદ આજનો અમૃત સ્નાન રદ કરવામાં આવ્યો હતો. પરંતુ પછીથી અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક સ્નાન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવ્યો. આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું હતું. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, સંગમ કિનારે ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી. તેમણે ઘટના વિશે માહિતી મેળવી.
ભારતના ગોલ્ડન બોય અને ટોક્યો ઓલંપિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ (Neeraj Chopra) પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. નીરજ ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ત્રણ તસવીરો શેર કરી છે. આમાં તે તેમની પત્ની સાથે જોવા મળ્યા. નીરજે કેપ્શનમાં લખ્યું- મારા પરિવાર સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. નીરજે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, અમને આ ક્ષણ સુધી એકસાથે લાવનાર દરેક આશીર્વાદ માટે આભારી. પ્રેમથી બંધાયેલા અને હંમેશા માટે ખુશ.
जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। 🙏
Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.
નીરજ ચોપરા લગ્ન કરી લીધા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. નીરજની પત્નીનું નામ હિમાની છે. નીરજે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પત્ની હિમાની સાથે મંડપમાં બેઠેલી લગ્નની તસવીર શેર કરી. જેમાં પરિવારના થોડા જ સભ્યો જોવા મળ્યા હતા. તેમણે તેની માતા સાથેનો એક ફોટો પણ શેર કર્યો.
ટેલિકોમ વિભાગે સાયબર ફ્રોડને રોકવા માટે નવી જ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફત મોબાઈલ પરથી ઓનલાઈન ફ્રોડ સંબંધિત છેતરપિંડીથી લઈને ફોન ગૂમ થવા મુદ્દે ફરિયાદ દાખલ કરી શકાશે, એમ સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ નાણાકીય વ્યવહાર આખી દુનિયામાં સૌથી વધુ ક્યાંય થયો હોય તો તે આપણું ભારત છે, પરંતુ જેમ જેમ લોકો ડિજિટલ વ્યવહારો કરવા લાગ્યા છે તેમતેમ છેતરપિંડી પણ વધવા લાગી છે. મધ્યમવર્ગના માનવી તો આવી છેતરપિંડીમાં આખી જિંદગીની કમાણી ગુમાવી બેસે છે. આજકાલ ‘ડિજિટલ અરેસ્ટ’ અને તેના જેવા અનેક ‘સાયબર ફ્રોડ’ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા હોવાની ફરિયાદો વધી જતાં સરકારે પણ તેના પર લગામ તાણવા માટે નક્કર તૈયારીઓ કરી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ લોકોની સુવિધા માટે ‘સંચાર સાથી’ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ઓનલાઈન છેતરપિંડીથી લઈને ફોન ખોવાઈ જવા સુધીની ફરિયાદો મોબાઈલ પર જ નોંધાવી શકાય છે. આ એપ લોન્ચ થવાથી રિપોર્ટિંગની પ્રક્રિયા સરળ બની ગઈ છે.
તમને જણાવી દઈએ કે અગાઉ ફોન ચોરી અને નકલી કોલની ફરિયાદ કરવા માટે સંચાર સાથીની વેબસાઈટ પર જવું પડતું હતું. જો કે હવે મોબાઈલ ફોન દ્વારા પણ જાણ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપના લોન્ચ દરમિયાન કહ્યું કે આ એપ દ્વારા દેશના લોકો સુરક્ષિત રહેશે અને ગુપ્તતા જળવાઈ રહેશે.
અન્ય કોઈ પણ એપની જેમ સંચાર સાથી પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ પર જઈને તમે જાણી શકો છો કે તમારા નામે કેટલા કનેક્શન ખોટી રીતે લેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તે કનેક્શન્સને બ્લોક પણ કરી શકાય છે. આ સિવાય એપ પર જઈને ફોન ખોવાઈ જવા કે ચોરાઈ જવાનો રિપોર્ટ નોંધાવી શકાય છે. આમાં ઉપકરણને ટ્રેક કરી શકાય છે તેમ જ ફેક મેસેજ અને કોલની ફરિયાદ પણ કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે સંચાર સાથી પોર્ટલ બે વર્ષ પહેલા એટલે કે ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એપ રજૂ કરવામાં આવી છે. વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરીને પોતાને સુરક્ષિત રાખી શકશે.
કેથે પેસિફિકનું એક વિમાન જેણે તા.1લી જાન્યુઆરી 2025ના રોજ હોંગકોંગથી ઉડાન ભરી હતી એ વિમાન 31મી ડિસેમ્બર 2024ના રોજ અમેરીકાના લોસ એન્જેલસમાં ઉતર્યું હતું. આવું થવા પાછળનું કારણ પેસેફિક મહાસાગરમાં નિર્ધારિત કરાયેલી ઇનવિઝીબલ ઇન્ટરનેશનલ ડેટ લાઇન છે. પૃથ્વી પર એક એવી નહીં જોઇ શકાય તેવી સર્વસ્વીકૃત ડેટ લાઇન નિર્ધારિત કરવામાં આવી છે. આ ડેટલાઇન બે દિવસોને અલગ પાડે છે. નોર્થ પોલ અને સાઉથ પોલને અલગ પાડતી આ ડેટલાઇનને કારણે નોર્થ પોલ અને સાઉથ પોલ વિસ્તારની તારીખો વચ્ચે એક દિવસનો તફાવત હોય છે. કેથે પેસિફિકનું આ વિમાન ઇન્ટરનેશનલ ડેટલાઇન પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે તેની તારીખ 1લી જાન્યુઆરી હતી અને પસાર થઇ ગયા બાદ 31મી ડિસેમ્બર 2024 થઇ ગઇ હતી. વિમાનના પ્રવાસીઓને બે વખત ન્યુઇયરની ઉજવણી કરવાની તક મળી હતી. પરંતુ, આ એવી માનવ સર્જિત ખગોળીય ઘટના છે કે જેની ચર્ચા હાલ વિશ્વભરમાં ચાલી રહી છે.
કેથે પેસિફિક એરલાઇન્સની ફલાઇટ સીએક્સ-૮૮૦ એ તા.1લી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ઉડાન ભરી પણ જ્યારે અમેરીકાના લોસ એન્જેલિસમાં વિમાને ઉતરાણ કર્યું ત્યારે તેની તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ હતી. આ ફલાઇટના પ્રવાસીઓને બે વાર ન્યુ યરની ઉજવણી કરવાની તક મળી હતી. આમ થવા પાછળનું કારણ પેસેફિક મહાસાગર પર ખેંચાયેલી કાલ્પનિક ઇન્ટરનેશનલ ડેટલાઇન છે.
વિમાનના પ્રવાસીઓએ પહેલાં હોંગકોંગમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. એ પછી તેઓ લોસ એન્જેલસ પહોંચી ફરી નવા વર્ષની ઉજવણી કરી હતી. નવા વર્ષની ઉજવણી બે વાર કરવા મળતાં આ પ્રવાસીઓ માટે એકવીસમી સદીના પ્રથમ રજતજયંતિ વર્ષમાં પ્રવેશ યાદગાર બની રહ્યો હતો.
આ અનોખા પ્રસંગનું કારણ પેસેફિક મહાસાગર પર આવેલી ઇન્ટરનેશનલ ડેટલાઇન છે. જ્યારે કોઇ વિમાન આ ડેટલાઇન પરથી પસાર થાય ત્યારે તેની તારીખ બદલાઇ જાય છે. પશ્ચિમની તરફ જતાં વિમાનની તારીખ એક દિવસ આગળ જાય છે તો પૂર્વ તરફ જતાં વિમાનની તારીખ એક દિવસ પાછળ જાય છે. આ જ કારણે હોંગકોંગથી સવારે ફલાઇટ પકડી પ્રવાસીઓ ઇન્ટરનેશનલ ડેટલાઇન પસાર કરી લોસ એન્જેલસ પહોંચ્યા ત્યારે પણ પહેલી જ તારીખ થઇ હતી. આમ, આ પ્રવાસીઓને બે વાર નવા વર્ષની ઉજવણી કરવા મળી હતી. સોશ્યલ મિડિયા પર આ બનાવની ઉત્સાહપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
રસપ્રદ બાબત એ છે કે આ ઇન્ટરનેશનલ ડેટલાઇનનો કોઇ કાનુની દરજ્જો નથી અને તે એક સીધી રેખા પણ નથી. અનેક દેશોમાં તેની ભૂગોળ અનુસાર આ રેખા વળાંક પણ લે છે. ઉદાહરણ તરીકે રશિયા અને અલાસ્કા વચ્ચે આ રેખા ઝીગઝેગ આકારમાં પસાર થાય છે.
Where Is the International Date Line?
The International Date Line (IDL) is an imaginary boundary, running from the North Pole to the South Pole. It lies mainly along the 180° longitude in the Pacific Ocean.
While this line is not straight, it bends to accommodate international borders and territories. For example, it zigzags around nations like Fiji and Samoa, so travelers can keep consistent time zones.
The International Date Line is an invisible line that splits two days. It shows where one day changes to the next, helping us keep track of calendar days.
What Happens When You Cross the International Date Line?
Imagine you’re sailing across the vast, blue Pacific Ocean. As your ship glides through the waves, you approach an invisible marker, the International Date Line.
If you travel westward, it feels as if you’ve been given the gift of time, adding a whole day to your calendar. Conversely, heading eastward, you flip the calendar backward.
This happens because the Earth is divided into time zones, with the Date Line acting as a reset point. While your watch might not change, the calendar date does.
Which Countries Are Close to the International Date Line?
Several countries lie close to the International Date Line. Here’s a list of them and their proximity.
Country / Territory
Description
Fiji
Located in the South Pacific Ocean, Fiji is an archipelago that lies to the west of the International Date Line.
Kiribati (Line Islands)
The Line Islands are part of Kiribati, stretching into the eastern side of the International Date Line.
Samoa
Samoa is situated in the central Pacific Ocean. In 2011, Samoa moved its position relative to the IDL from the east to the west. This way, it could align its workweek more closely with Australia and New Zealand.
Tonga
Tonga lies directly to the west of the International Date Line in the South Pacific Ocean.
Tuvalu
Located in the Pacific Ocean, Tuvalu is just to the west of the International Date Line.
United States (Alaska)
The Aleutian Islands of Alaska stretch towards the International Date Line, with some islands lying to the west of the line.
Russia (Chukotka & Kamchatka)
Far Eastern Russia, including the Chukotka and Kamchatka peninsulas, extends towards the International Date Line.
Hawaii
Although not close to the International Date Line, Hawaii lies significantly east of the International Date Line.
New Zealand (Tokelau)
Tokelau is a territory of New Zealand located north of Samoa and to the west of the International Date Line.
Marshall Islands
The Marshall Islands are situated in the central Pacific Ocean, just to the west of the International Date Line.
Solomon Islands
Some eastern islands of the Solomon Islands archipelago come very close to the International Date Line but remain just to the west of it.
Which Country Starts Their Day First?
The country that greets the new day first, thanks to the International Date Line, is Kiribati. Specifically, its Line Islands, where Kiritimati Island (Christmas Island) is located.
Kiribati made a strategic move by shifting the Date Line eastward for these islands in 1995. This change was aimed at ensuring the entire country could celebrate the same day together.
Before this adjustment, Kiribati was split by the Date Line. This caused a lot of confusion. Now, when it’s still yesterday in most of the world, it’s already tomorrow in Kiribati.
What Is the International Date Line?
The International Date Line is like an invisible line that splits two days. It shows where one day changes to the next, keeping track of the calendar days. We use it when we’re traveling because it’s important to know what day it is.
Do you have any questions about the International Date Line? Please send us your feedback and comments below and we’ll get back to you as soon as possible.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) આ વર્ષના અંતમાં આવતીકાલે વધુ એક એક ઐતિહાસિક મિશનને સાકાર કરવા જઈ રહ્યું છે. આ મિશનથી ઇસરો અવકાશમાં બે ઉપગ્રહને ડોક કરવાની અથવા મર્જ કરવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરશે. આ પ્રોજેક્ટને “સ્પેસ ડોકિંગ એક્સપેરીમેન્ટ” (SPADEX) નામ આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે માહિતી આપતા કહ્યું હતું કે આગામી SPADEX મિશનનો ઉદ્દેશ્ય સંયુક્ત રીતે બે ઉપગ્રહોને અવકાશમાં મૂકવાનો છે, જે એક પડકારસમાન છે જેને માત્ર થોડા જ દેશો પૂર્ણ કરી શક્યા છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) હેઠળ 30 ડિસેમ્બર, 2024ના રોજ અમલમાં મૂકવામાં આવશે અને આ મિશન માટે ઉપયોગમાં લેવાતી સ્વદેશી ટેક્નોલોજીને “ભારતીય ડૉકિંગ સિસ્ટમ” કહેવામાં આવી રહી છે.
ISRO અવકાશના નજીકના શૂન્યાવકાશમાં 28,800 કિમી/કલાકની ઝડપે પરિભ્રમણ કરતા બે ઉપગ્રહોને જોડવાનો પ્રયાસ કરશે. આ એક પડકારજનક કાર્ય છે, કારણ કે બંને ઉપગ્રહોને તેમના સંબંધિત વેગને માત્ર 0.036 કિમી/કલાક સુધી ઘટાડવા માટે કાળજીપૂર્વક કદમ ઉઠાવવમાં આવશે. ‘ચેઝર’ અને ‘ટાર્ગેટ’ નામના બે ઉપગ્રહો એકસાથે જોડાઈને અવકાશમાં એક એકમની રચના કરશે.
ISRO 30 ડિસેમ્બર 2024ના રોજ SPADEX લોન્ચ કરશે. આ મિશનમાં PSLV-C60નો ઉપયોગ કરવામાં આવશે, જે ભારતીય સમય અનુસાર 21:58 વાગ્યે શ્રીહરિકોટાથી ઉડાન ભરશે. Spacex એ એક સીમાચિહ્નરૂપ મિશન છે, જે અવકાશયાન ડોકિંગ ટેકનોલોજીમાં ભારતની કુશળતા દર્શાવે છે. Spadex બે સરખા ઉપગ્રહ SDX01 અને SDX02 સ્થાપિત કરશે. દરેક ઉપગ્રહનું વજન લગભગ 220 કિગ્રા છે અને તેઓ એકસાથે પૃથ્વીની ઉપર 470 કિમીની પરિક્રમા કરશે.
આખું ભારત આજે રાત્રે જોશે લાઇવ
📅 T-1 Day to Liftoff!
🚀 PSLV-C60 is ready to launch SpaDeX and 24 innovative payloads into orbit.
SpaDeX mission is a cost-effective technology demonstrator mission for the demonstration of in-space docking using two small spacecraft launched by PSLV. This technology is essential for India’s space ambitions such as Indian on Moon, sample return from the Moon, the building and operation of Bharatiya Antariksh Station (BAS), etc. In-space docking technology is essential when multiple rocket launches are required to achieve common mission objectives. Through this mission, India is marching towards becoming the fourth country in the world to have space docking technology.
The primary objective of the SpaDeX mission is to develop and demonstrate the technology needed for rendezvous, docking, and undocking of two small spacecraft (SDX01, which is the Chaser, and SDX02, the Target, nominally) in a low-Earth circular orbit. Secondary objectives include:
Demonstration of the transfer of electric power between the docked spacecraft, which is essential for future applications such as in-space robotics,
Composite spacecraft control, and
Payload operations after undocking.
Mission Concept:
The SpaDeX mission consists of two small spacecraft (about 220 kg each) to be launched by PSLV-C60, independently and simultaneously, into a 470 km circular orbit at 55° inclination, with a local time cycle of about 66 days. The demonstrated precision of the PSLV vehicle will be utilized to give a small relative velocity between the Target and Chaser spacecraft at the time of separation from the launch vehicle. This incremental velocity will allow the Target spacecraft to build a 10-20 km inter-satellite separation with respect to the Chaser within a day. At this point, the relative velocity between the Target will be compensated using the propulsion system of the Target spacecraft.
At the end of this drift arrest maneuver, the Target and Chaser will be in the same orbit with identical velocity but separated by about 20 km, known as Far Rendezvous. With a similar strategy of introducing and then compensating for a small relative velocity between the two spacecraft, the Chaser will approach the Target with progressively reduced inter-satellite distances of 5 km, 1.5 km, 500 m, 225 m, 15 m, and 3 m, ultimately leading to the docking of the two spacecraft. After successful docking and rigidization, electrical power transfer between the two satellites will be demonstrated before undocking and separation of the two satellites to start the operation of their respective payloads for the expected mission life of up to two years.
New Technologies:
The indigenous technologies developed for enabling this docking mission are as follows:
Docking mechanism,
A suite of four rendezvous and docking sensors,
Power transfer technology,
Indigenous novel autonomous rendezvous and docking strategy,
Inter-satellite communication link (ISL) for autonomous communication between spacecraft, incorporated with inbuilt intelligence to know the states of the other spacecraft,
GNSS-based Novel Relative Orbit Determination and Propagation (RODP) processor to determine the relative position and velocity of the other spacecraft,
Simulation test beds for both hardware and software design validation and testing.
In addition, SpaDeX, because of its small size and mass, is even more challenging due to the finer precision required for the rendezvous and docking maneuvers compared to docking two large spacecraft. This mission will be a forerunner for autonomous docking needed for future lunar missions like Chandrayaan-4 without the support of GNSS from Earth.
Docking Mechanism:
The docking mechanism is a low-impact docking system (approach velocity is in the order of 10 mm/s), androgynous (docking systems are identical for both spacecraft, Chaser & Target), and is a peripheral docking system (concept similar to the International Docking System Standard used by other agencies for human missions). The mechanism is smaller (450 mm) with one degree of freedom for extension and uses two motors compared to the IDSS (800 mm) on a hexapod with 24 motors. Multiple test beds were established to test the hardware and software simulation of the docking kinematics to verify and finalise the docking approach parameters.
Sensor Suite:
The additional sensor suite in this mission includes Laser Range Finder (LRF) and Corner Cube Retro Reflectors to work for a range of 6000 to 200 m for determining range (R). The set of Rendezvous Sensors (RS) is used in the range of 2000 to 250 m and from 250-10 m. RS provides the relative position (x, y, z) while LRF determines both relative position and velocity independently.
Proximity and Docking Sensor (PDS) provides relative position and velocity over a range of 30 m to 0.4 m. Laser Diodes (LDs) are used as targets for RS & PDS. A video monitor is used in the 20 to 0.5 m range and it will capture the video of the docking event. A Mechanism Entry Sensor (MES) is used from 8 cm to 4 cm to detect chaser entry into the target spacecraft during docking. Multiple test beds were used to calibrate and validate these sensors before accepting them for the mission.
ISL-Enabled GNSS-Based RODP:
Like all ISRO satellites in low-Earth orbit, both the SpaDeX spacecraft carry a differential GNSS-based Satellite Positioning System (SPS), which provides PNT (Position, Navigation, and Timing) solutions for the satellites. In SpaDeX, a novel RODP processor is included in the SPS receiver, which allows accurate determination of the relative position and velocity of the Chaser and the Target. By subtracting the carrier phase measurements from the same GNSS satellites in both Chaser and Target SPS receivers, highly accurate relative states of the two satellites are determined. The VHF/UHF transceivers in both satellites aid this process by transferring the GNSS satellite measurements from one satellite to the other. Hardware and software test beds, including closed-loop verifications, were carried out to characterise the RODP performance.
Rendezvous and Docking Algorithms:
Up to an inter-satellite distance (ISD) of 5 km, standard orbit maintenance and attitude control algorithms employed in ISRO LEO spacecraft are used. As the spacecraft are in circular orbit, and any addition or reduction of velocity to the satellites will result in orbit change, the V-bar strategy using n-Pulse, Glideslope and PV guidance algorithms are employed to reduce the ISD between the satellites, hold at fixed ISDs to evaluate the sensors and software, and finally docking. These algorithms were converted into software for achieving the rendezvous and docking. These software solutions were tested and validated in multiple digital, hardware-in-loop, onboard-in-loop, software-in-loop, and robotic simulations.
Post-Docking Activities:
After the docking and undocking events, the spacecrafts will be separated and used for application missions.
A High-Resolution Camera (HRC) with a 4.5 m IGFOV and a swath of 9.2 x 9.2 km (snapshot mode) and 9.2 x 4.6 km (video mode) from a 450 km altitude is mounted in SDX01. This is a miniature version of the surveillance camera developed by SAC/ISRO.
A Miniature Multi-Spectral Payload (MMX) is mounted in SDX02, developed by SAC/ISRO. This has four VNIR bands (B1/B2/B3/B4) at 450 nm to 860 nm and a 25 m IGFOV with a swath of 100 km from a 450 km altitude. The imaging is useful for natural resource monitoring and vegetation studies.
A Radiation Monitor (RadMon) payload is mounted in SDX02, which will measure radiation dose encountered in space. This will help in generation of a radiation database for future Total Ionization Dosimeter (TID) and Single Event Upset (SEU) measurements for space science studies, with applications in human spaceflight.
Spacecraft Development:
The SpaDeX spacecraft were designed and realized by the UR Rao Satellite Centre (URSC) with the support of other ISRO centers (VSSC, LPSC, SAC, IISU, and LEOS). The spacecraft, in its orbital phase, will be controlled from ISTRAC using ISRO ground stations and other externally hired ground stations. The full integration and testing of the satellite were carried out at M/s Ananth Technologies, Bangalore, under the supervision of URSC. Presently, after completing all tests and clearances, the spacecraft has moved from URSC to SDSC and is undergoing preparations for launch.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.