Ahmedabad: લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત
-એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન 7 શ્રમિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનામાં બે શ્રમિકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના
- એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન વખતે બની ઘટના
- મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની
- સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7શ્રમિકોના મોત
મૃત્યુ પામનાર શ્રમિકો :
- મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની હોવાની માહિતી મળી રહી છે.
- સંજયભાઈ બાબુભાઇ નાયક , ઉમર 20 વર્ષ
- જગદીશભાઈ રમેશભાઈ નાયક,ઉંમર 21 વર્ષ
- અશ્વિનભાઈ સોમાભાઈ નાયક,ઉમર 20 વર્ષ
- મુકેશ ભરતભાઇ નાયક,ઉમર 25 વર્ષ
- મુકેશભાઇ ભરતભાઇ નાયક, ઉમર 25 વર્ષ
- રાજમલ સુરેશભાઇ ખરાડી,ઉમંર 25 વર્ષ
- પંકજભાઇ શંકરભાઇ ખરાડી,ઉમર 21 વર્ષ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now