સુરતમાં ગુજરાત બહારથી આવનારાએ 7 દિવસ સુધી ક્વોરન્ટાઈન થવું પડશે

સુરત શહેરમાં ગુજરાત રાજ્ય બહારથી આવતા તમામ વ્યક્તિએ ફરજીયાત સાત(૭) દિવસ હોમ ક્વોરન્ટાઈન થવું તેમજ ઘરમાં પણ અન્ય વ્યક્તિને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઇસોલેશનમાં રહેવાનું રહેશે અને તે દરમ્યાન જો લક્ષણો જણાય તો તાત્કાલિક કોવિડ-19 નો ટેસ્ટ કરાવવાનો રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
