કાનજીભાઇ ભાલાળાનો જનસંદેશ : સાંભળો, સંભળાવો પાલન કરો

સુરત કે સૌરાષ્ટ્રના જ નહીં બલ્કે ગુજરાતના સામાજિક આગેવાન તરીકે સેલ્ફમેડ પર્સનાલિટી ગણાતા અને હાલ વરાછા કો.ઓ. બેંકના ચેરમેન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સમેત અનેક સંસ્થાઓના સુકાની એવા શ્રી કાનજીભાઇ ભાલાળાએ જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે સુરતમાં કોરોનાના કેસો વધતા અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે દરેક વ્યક્તિ પોતાની તેમજ પોતાના ઘરના વયસ્ક સભ્યોની કાળજી લે. કોવીડ-19ના ફેલાવા સામે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સનું ચુસ્ત રીતે અમલીકરણ કરે અને રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે.
સી.આઇ.એ. લાઇવ ડિજિટલ મિડીયા પરિવાર, શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર સમગ્ર પરિવાર આપ સૌને અપીલ કરે છે કે શ્રી કાનજીભાઇ ભાલાળાનો આ સંદેશ સાંભળો, સંભળાવો અને તેનું ચુસ્ત પાલન કરો.
Latest on CiA Live News Portal
- ગુજરાતના પત્રકારો નાગાલેન્ડના પ્રવાસે, નાગાલેન્ડ PIB ટીમે ઉષ્માભેર આવકાર આપ્યો
- ચારધામ યાત્રામાં હવે ‘REEL’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ
- Gujaratના Dy. CM હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં વિકસિત ગુજરાતનો Road Map રજૂ કરશે
- 18/01/26 ગાઢ ધુમ્મસને કારણે Surat Airport પર ડઝનથી વધુ ફ્લાયટો late
- BMC Election: BJPની હરણફાળ, ઉદ્ધવ જૂથ પાછળ: નાગપુરમાં BJP+ બહુમતીમાં

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


