ધરમપુરમાં 150 બેડના અદ્યતન સગવડો ધરાવતું ‘શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર’ કાર્યાન્વિત
માનવસેવાનું હજી એક પગલું ભરતાં તા.11 મે 2021ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ૧૫૦ બેડના શ્રીમદ્દ રાજચંદ્ર હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કર્યો હતો.
ધરમપુરના ઓઝરપાડામાં અતુલ એક્સસલેન્સમાં સુંદર નૈસર્ગીક વાતાવરણમાં આવેલ 150 બેડના અદ્યતન સુવિધાઓ ધરાવતાં વિશાળ ‘શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર’ નું શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજી અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વર્ચુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
દેશમાં જ્યારે કોવિડ-૧૯ ની બીજી લહેર તીવ્રતાથી ફેલાઈ રહી છે ત્યારે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી અને માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આ કોવિડ કેર સુવિધાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.



આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
