જર્મનીના એક પ્રકારે રાષ્ટ્રપ્રમુખ ગણાતા વૈશ્વિક મહિલા નેતા એન્જેલા મર્કેલે એવી જાહેરાત કરી છે કે જર્મનીની 60 થી 70 ટકા વસતિને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે તેમ છે. જે પ્રકારે જર્મનીમાં કોરોના આઉટબ્રેકનો વિસ્તાર વધી રહ્યો છે એ જોતા અંદાજે 5 કરોડ 50 લાખથી વધુ જર્મન લોકોને કોરોનાનો ચેપ લાગી શકે. ખુદ જર્મન ચાન્સેલર એન્જેલા મોર્કેલ એ કરેલા આ નિવેદનને પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.
Two in 3 Germans may become infected: Angela Merkel
German chancellor Angela Merkel said at a press conference that she expects around 60-70 percent of Germans will be infected with the coronavirus, which equates to about 53 million people.
“We have to understand that many people will be infected,” Merkel said. “The consensus among experts is that 60 to 70 percent of the population will be infected as long as this remains the situation.”
कोरोना वायरस की वजह से पूरी दुनिया में 134,679 लोग संक्रमित हो चुके हैं। इस भयावह बीमारी से 4973 लोगों की मौत हो चुकी है। वहीं दुनिया में कई जानी-मानी हस्तियां इसकी चपेट में आने लगी हैं।
ऑस्ट्रेलिया के गृहमंत्री पीटर डटन को हुआ कोरोना वायरस
कोरोना वायरस से संक्रमित हैं कनाडा के पीएम जस्टिन ट्रूडो की पत्नी!
ईरान के उप स्वास्थ्य मंत्री और उप राष्ट्रपति दोनों आए कोरोना वायरस की चपेट में
ऑस्कर विजेता हॉलीवुड स्टार टॉम हैंक्स और उनकी पत्नी भी कोरोना से संक्रमित
ब्रिटेन की स्वास्थ्य मंत्री नदीन डॉरिस को हुआ कोरोना, पीएम से भी कर चुकी हैं मुलाकात
The NBA announced that a player on the Utah Jazz has preliminarily tested positive for COVID-19
जाने-माने फुटबॉल क्लब आर्सेनल के हेड कोच मिकेल अर्टेटा में भी कोरोना वायरस पाया गया है। इसके बाद लंदन स्थित ट्रेनिंग सेंटर बंद कर दिया गया है। टीम के उन सदस्यों को आइसोलेशन में रखा गया है, जो कोच के सम्पर्क में आए हैं।
गूगल ने बताया है कि बेंगलुरू स्थित उसके ऑफिस में एक कर्मचारी पॉजिटिव पाया गया है। इसके बाद कंपनी ने सभी कर्मचारियों ने घर से काम करने की अनुमति दी है। साथ ही संक्रमित व्यक्ति जिन कर्मचारियों के सम्पर्क में आया था, उनकी जांच की जा रही है।
કોરોના વાયરસ દુનિયાભરમાં 110થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 4100થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતમાં કોરોના વાઇરસનો વ્યાપ વિસ્તાર વધે તેવી ગણતરીઓને પગલે ભારત સરકારે કોરોનાને અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં ભર્યા છે જેમાં એક મહત્વનું પગલું એ પણ છે કે ભારત આવતા તમામ વિદેશી નાગરીકોના વિઝા તા.15મી એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે કહ્યું કે ચીન, ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, સ્પેન અને જર્મનીથી સીધા અથવા આ દેશોની 15 ફેબ્રુઆરી પછી મુસાફરી કરી ભારત આવનારા મુસાફરોએ ઓછામાં ઓછા 14 દિવસ સુધી અલગ રાખવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડરોને આપવામાં આવેલા વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા 15 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. આ નિયમ 13 માર્ચ 2020થી લાગુ થશે.
વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારે 15 એપ્રિલ સુધી ડિપ્લોમેટ્સ, યૂએન અને આંતરાષ્ટ્રિય સંગઠન સાથે જોડાયેલા લોકો, રોજગારી માટે જાહેર કરેલા વિઝા સિવાયના તમામ વિઝાને 15 એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દીધા છે.
દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસ ભયાનક રીતે ફેલાયો છે. અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 122289 કેસ નોંધાઈ ચુક્યા છે અને 4389 મૃત્યુઆંક થયો છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સત્તાવાર રીતે કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ને વૈશ્વિક મહામારી ઘોષિત કર્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના 62 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. તેમજ’ કર્ણાટકના કલબુર્ગીમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની શંકા હતી તેવા એક વ્યક્તિનું મૃત્યુ થતા હડકંપ મચ્યો છે. મૃતક વ્યક્તિના સેમ્પલ તપાસ માટે બેંગલુરૂની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દેશમાં કોરોના સંક્રમિત લોકોની વધતી સંખ્યાને ધ્યાને લઈને ડિપ્લોમેટિક, ઓફિશિયલ, યૂએન, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનને બાદ કરતા વિદેશથી આવતા તમામ લોકોના વીઝા 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા તમામ નાગરિકોને જરૂર વિના વિદેશ પ્રવાસ ન કરવાનું સુચન પણ આપવામાં આવ્યું છે.’ ભારત સરકારે અત્યારસુધીમાં કોરોના ગ્રસ્ત દેશોમાંથી 948 લોકોને બચાવ્યા છે. જેમાંથી 900 ભારતીય હતા અને બાકીના 48 લોકો, અમેરિકા, શ્રીલંકા, નેપાળ સહિતના દેશોના હતા. વિદેશમંત્રીના કહેવા પ્રમાણે હવે ઈરાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઈરાનમાં 6000 ભારતીય અલગ અલગ વિસ્તારમાં છે. જેમાં 1100 શ્રદ્ધાળુ, 200 છાત્ર અને 1000 જેટલા માછીમારોનો સમાવેશ થાય છે.’ દેશભરમાં કોરોના વાયરસને રોકવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તેવામાં મિલાનથી 80 મુસાફર સાથેનું એક વિમાન ક્રીનિંગ વિના દિલ્હી એરપોર્ટે પહોંચી ગયું હતું. જેથી દિલ્હી એરપોર્ટમાં પાર્કિંગમાં તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. ઈટાલીથી આંધ્રપ્રદેશ પહોંચેલા 75 લોકોને 14 દિવસ ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આ તમામ ઉપર પુરતી દેખરેખ પણ રાખવામાં આવશે.” 15 ફેબ્રુઆરી 2020 બાદ ચીન, ઈટાલી, કોરિયા, ઈરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મની ગયેલા ભારતીય સહિત તમામ લોકોને 14 દિવસ હેઠળ દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈરાનમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં 958નો વધારો થતા કુલ આંક 9000ને પાર પહેંચ્યો છે. જ્યારે સ્પેન, દક્ષિણ કોરિયા, સ્વિત્ઝરલેન્ડ વગેરેમાં વાયરસ ઝડપથી ફેલાય રહ્યો છે.
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. અફવાઓ અને ગેરમાન્યતાઓ એવું નથી કે એકલા ભારતમાં પ્રવર્તી રહી છે. કોરોના અંગે વિશ્વના દરેક દેશોમાં અફવાઓ છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ એવો કહેર મચાવ્યો છે ટોઇલેટ પેપરની ભારે કમી ઉદભવી છે. મોલ્સ, શોપિંગ સેન્ટર્સ વગેરે જાહેર સ્થળો ટોઇલેટ પેપર વિનાના બની ચૂક્યા છે. લોકો ટોઇલેટ પેપરની તીવ્ર માગ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની કમી દૂર કરવા માટે એન.ટી. ન્યુઝ નામના એક ટેબ્લોઇડ અખબારે કુલ 8 પાના કોરા છાપ્યા છે. અખબારે ફ્રન્ટ પેજ પર જાહેરાત કરી છે કે 8 પાના ઇરાદાપૂર્વક કોરા છોડવામાં આવ્યા છે. લોકો આ પાનાનો ઉપયોગ ટોઇલેટ પેપર તરીકે કરી શકે છે.
The editor of NT News, Matt Williams, said in an interview with the Guardian Australia that it was “certainly not a crappy edition.”
લોકો ટોઇલેટ પેપર તરીકે ઉપયોગ કરી શકે એ માટે અખબારના 8 પાના કોરા છાપનાર ઓસ્ટ્રેલિયન અખબાર એન.ટી. ન્યુઝના એડીટર મેટ વિલિયમ્સે જણાવ્યું કે અમે ઇરાદાપૂર્વક આઠ પાના કોરા છાપ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની ભારે કમી છે. મોલ્સમાં એક ગ્રાહકને વધુમાં વધુ 4 રોલ્સ ટોઇલેટ પેપર મળે છે. પબ્લિક ટોઇલેટમાં ટોઇલેટ પેપર્સ આઉટ ઓફ સ્ટોક છે. આવી સ્થિતિમાં અમારી ફરજ છે કે અમે અમારા કસ્ટમર્સને કોઇપણ રીતે ઉપયોગી નિવડીએ.
વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું વાંચો અહીં
વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું એ વાંચવા માટે નીચેની લિંક ક્લીક કરો.
An Australian newspaper has printed an extra eight pages to be used as toilet paper after coronavirus fears prompted customers to bulk buy supplies, leaving some supermarket shelves bare.In a bid to tackle the shortage, The NT News provided a practical — if unconventional — solution.Australians living in the Northern Territories would have noticed on Thursday that eight pages in the paper had been left bare, except for watermarks and a cut-out guide edition.”Run out of loo paper? The NT News cares,” the newspaper read.”That’s why we’ve printed an eight-page special liftout inside, complete with handy cut lines, for you to use in an emergency.”
ઓસ્ટ્રેલિયાના અખબારમાં ટોઇલેટ પેપર તરીકે 8 પાના કોરા છાપવામાં આવ્યા, નીચેની લીંક ક્લીક કરો અને જુઓ વિડીયો
Rail, bus and tram travellers in Luxembourg will never have to buy a ticket again from midnight.
The government in the Grand Duchy has unexpectedly brought forward the introduction of free public transport by 24 hours. It will be the first country in the world to abolish fares nationwide.
François Bausch, the minister of mobility and public works, describes the move as: “The socialicing on the cake of the global strategy for a multimodal revolution”. He has announced that free travel will commence on 29 February, not 1 March as previously reported.
The last opportunity to pay the current €2 (£1.70) flat fare will be on bus number 6 from the Pletzer stop in the suburb of Helfenterbruck, at 11.59pm.
Passengers can dodge the fare by walking 200 metres to the next stop, City Concorde – where they would become the first beneficiaries of the unprecedented policy, with a departure at midnight precisely.
A spokesperson for the Luxembourg government told : “As 2020 is a leap year and as the concerts and celebrations are happening tomorrow, it has been decided to make public transport free as from tomorrow, in order to allow everybody to join the public events free of charge.”
Nationwide free transport is a key policy of Luxembourg’s ruling coalition, comprising the centrist Democratic Party, the left-wing Socialist Workers’ Party and the Greens.
The strategy aims to reduce the gap between rich and poor, and to reduce congestion. The Grand Duchy is thriving economically, but has severe problems with traffic.
Luxembourg has more cars per capita than any other country in the European Union, and only one in five commuters use public transport.
The Grand Duchy already offers free trains, buses and trams to everyone under 20, and to students aged up to 30.
At present, the nationwide flat fare of €2 is valid for up to two hours of travel, which in a nation the size of Oxfordshire covers almost any journey. First class rail costs €3.
There have been concerns about possible abuse of the system. The mobility ministry says: “Every passenger must be able to produce a valid personal ID card or passport and may be banned from public transport at any time.”
It will still be possible to buy tickets from 29 February: first-class carriages on the Luxembourg rail network are being kept in service.
Mr Bausch said keeping first class as a premium service would “continue to allow people who want to work on the train to do it serenely”.
One resident, Mary Jones said: “Free public transport in Luxembourg is a smart and eye-catching move by the government.
“But where the government deserves more credit is in its efforts to finally force through infrastructure reform.”
The mobility ministry is in the middle of a five-year investment programme, in which €2.57 (£2.2bn) is being spent on rail and trams, and plans to have an all-electric fleet of buses by 2030.
The transport writer Nicky Gardner, who is on her way to the small nation for the event, said: “To give an entire country free transport is revolutionary.
“Apart from encouraging commuters to shift from their cars, it will slowly transform the attitudes of an entire population towards public transport.”
The number of workers who cross from Belgium, France and Germany to Luxembourg each day is approaching 200,000 – in a country with fewer than 600,000 people.
While cross-border trains from nearby towns and cities will continue to levy fares, they will be reduced in line with the proportion of the journey in Luxembourg territory.
ચીનના કોરોના વાઇરસની ઝપટમાં વધુને વધુ દેશ આવી રહ્યા છે. નેધરલેન્ડમાં વાઇરસથી અસરગ્રસ્ત પ્રથમ કેસ સામે આવ્યો છે. વાઇરસથી ચીન સિવાય સૌથી અસર પામેલા યુરોપના ઇટાલી શહેરથી આવેલા નેધરલેન્ડની વ્યક્તિને વાઇરસનો ચેપ લાગ્યો છે, એમ નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું.
વાઇરસથી અસરગ્રસ્ત વ્યક્તિને ટીલબર્ગની હોસ્પિટલમાં એક અલગ વોર્ડમાં રખાયો છે, એમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટે કહ્યું હતું. વાઇરસનો ઇન્ફ્ેક્શન વધુ ફેલાતો અટકાવવા તમામને કાળજી લેવા સલાહ અપાઇ છે નેધરલેન્ડના અસરગ્રસ્ત વ્યક્તિએ ઇટાલીના અનેક શહેરની મુલાકાત લીધી હતી તેમાં ક્યાંક ચેપ લાગ્યો હશે.
ન્યૂ ઝીલેન્ડમાં કોરોના વાઇરસથી અસરગ્રસ્ત પ્રથમ કેસ નોંધાયો છે. વાઇરસથી વધુ અસર પામેલા ઇરાનથી ન્યૂ ઝીલેન્ડનો નાગરિક આવ્યા બાદ આ કેસ સામે આવ્યો છે. ઇરાનથી વાયા ઇન્ડોનેશિયા ના બાલીથી ઓકલેન્ડ પ્રવાસ કરનાર પેસેન્જરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ૬૦ વર્ષની મહિલાની ઓકલેન્ડની સિટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને સુધારાની સ્થિતિ જોવાઇ છે. વાઇરસ પ્રસરે નહીં તે માટેના પ્રયાસ ચાલુ છે. ન્યૂ ઝીલેન્ડની મહિલા ઓકલેન્ડમાં બુધવારે આવ્યા બાદ આ વાઇરસની અસર જાણવા મળી હતી. બાલીથી ઓકલેન્ડ આવેલા અન્ય કોઇ પેસેન્જરે પણ ઓથોરિટીનો સંપર્ક કરવો એમ કહેવાયુ છે. ન્યૂ ઝીલેન્ડના આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે ઇરાનથી આવનારા પ્રવાસીઓ પર કડક પ્રતિબંધ મુકાયો છે ચીનથી આવતાં પ્રવાસીઓ પર જેવો પ્રતિબંધ છે તે ઇરાનને લાગુ કરાશે. ઇરાનમાં વાઇરસથી ૨૬ના મોત થયા છે. ઇટાલી અને દક્ષિણ કોરિયા પણ વધારે અસરગ્રસ્ત છે.
ઇરાનમાં કોરોના વાઇરસને કારણે છેલ્લા ૨૪ કલાકમાં વધુ સાતના મોંત નોંધાતા મરણાંક ૨૬ પર પહોંચી ગયો હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયું હતું.
આ સિવાય કોરોના વાઇરસથી પીડાતા વધુ ૧૦૬ કેસ નોંધાવાની સાથે અસરગ્રસ્ત દર્દીઓનો આંકડો ૨૪૫ પર પહોંચી ગયો છે. ચીન બાદ અન્ય દેશમાં કોરોના વાઇરસ અસગ્રસ્તનો આ આંકડો સૌથી વધુ છે, એમ મંત્રાલયના પ્રવક્તા કિઆનાઓશ જહાનપૌરે જણાવ્યું હતું.
સૌથી પહેલા ૧૯મી ફેબ્રુઆરીએ ઇરાને એક જ દિવસમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા હોવાની જાહેરાત કરી હતી.
કોરોના વાઇરસથી પીડાતા નવા કેસમાં સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી બાબતની કમિટીના હેડ મોઝ્તાબા ઝોલ્નૌરનો સમાવેશ થાય છે. સરકારી કોરોના વાઇપસ ટાસ્ક ફોર્સના હેડ નાયબ સ્વાસ્થ્ય પ્રધાન અરાજ હૈરિર્ચી વાઇરસના અસરગ્રસ્ત હોવાની જાહેરાત કરાયાના બે દિવસ બાદ ટોચના સરકારી અધિકારી ઝોલ્નૌર પણ આ વાઇરસથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું.
મધ્ય ઇરાનના શિયાના પવિત્ર શહેર ક્યુઓમમાં ધર્મગુરુમાં સૌથી પ્રથમ આ વાઇરસના લક્ષણો જણાયા હતા.
ઇરાનના સત્તાવાળાઓએ બુધવારે અસરગ્રસ્તોના એક જગ્યાથી બીજી જગ્યા પર પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઈંગ્લીશ બોલતાં આવડતું હશે તો જ બ્રિટનના વિઝા મળશે. બ્રિટને બુધવારે નવી વિઝા વ્યવસ્થા લોન્ચ કરી છે. ગૃહ સચિવ પ્રીતિ પટેલે બુધવારે બ્રિટનની નવી પોઈન્ટ આધારિત વિઝા પ્રણાલી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ ભારત સહિત દુનિયાની સૌથી પ્રતિભાશાળી અને સૌથી ઉત્કૃષ્ટ લોકોને બ્રિટન આવવા માટે આકર્ષિત કરવાનો છે. આ નવી વિઝા સિસ્ટમનો ઉદ્દેશ દેશમાં આવતા સસ્તા ઓછા કુશળ શ્રમિકોની સંખ્યામાં કાપ મૂકવાનો છે. બ્રિટન યુરોપીયન સંઘ (ઈયુ)માંથી ગત મહિને બહાર આવ્યા પછી સંક્રમણ કાળના અંત પછી નવી સિસ્ટમ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી લાગુ થશે.
યુકેનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે બહુ સારું કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને બ્રિટનમાં આકર્ષવા અને યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમ જાહેર કરી હતી. તેનો અમલ ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીથી થશે.
યુકેની વિઝા અને ઇમિગ્રૅશન સિસ્ટમનાં વડાં પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે વિઝાની નવી જોગવાઇ મુજબ યુકે કામ કરવા આવવા ઇચ્છતા વિદેશી કર્મચારીઓને અંગ્રેજી આવડવું જોઇશે અને ‘માન્યતાપ્રાપ્ત સ્પૉન્સર’એ તેઓને કૌશલ્ય ધરાવતી નોકરીની ઑફર કરી હોવી જોઇશે. જો તેઓ આ માપદંડને લાયક હશે તો તેઓને પચાસ પૉઇન્ટ અપાશે.
બ્રિટનમાં કામ કરવા ૭૦ પૉઇન્ટ મેળવવા પડશે
નવી પોસ્ટ બ્રેક્ઝિટ પ્રણાલી કે જે ભારત જેવા યુરોપીયન સંઘ અને બીન યુરોપીયન સંઘના દેશો માટે સમાન રીતે લાગુ થશે, તે પ્રણાલી વિશિષ્ટ કૌશલ્ય, યોગ્યતા, વેતન અને વ્યવસાયો માટે પોઈન્ટ પ્રદાન કરવા પર આધારિત છે, જેમાં માત્ર પૂરતા પોઈન્ટ પ્રાપ્ત કરનારા લોકોને જ વિઝા મળી શકશે. બ્રિટનમાં ભારતીય મૂળના સૌથી વરિષ્ઠ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘આજે સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. યુકેની નવી પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન પ્રણાલી શરૂ કરીને લોકોની પ્રાથમિકતાઓ સુધી પહોંચી રહ્યા છીએ, જે સમગ્ર પ્રવાસન સંખ્યાને નીચે લાવશે.’
બ્રિટનના વિઝા અને ઈમિગ્રેશન પ્રણાલીના પ્રભારી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘અમે દુનિયાભરના સૌથી પ્રતિભાશાળી અને સૌથી સારા લોકોને આકર્ષિત કરીશું, અર્થવ્યવસ્થા અને આપણા સમુદાયોને પ્રોત્સાહિત કરીશું અને આ દેશની પૂર્ણ ક્ષમતાને પ્રાપ્ત કરીશું.’ બ્રિટનના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે નવી વિઝા પ્રણાલી બ્રેક્ઝિટની તરફેણમાં ૨૦૧૬ના જનમત સંગ્રહની સીધી પ્રતિક્રિયા છે, જેને સસ્તા પ્રવાસી શ્રમ પર દેશની નિર્ભરતાને સમાપ્ત કરવા અને સખત સુરક્ષા સાથે પ્રવાસના સમગ્ર સ્તરને ઓછો કરવા માટે એક વોટ તરીકે જોવામાં આવ્યો હતો.
યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમમાં ખાસ કૌશલ્ય, ભણતર કે લાયકાત (ક્વૉલિફિકેશન્સ), પગાર અને વ્યવસાય પર ખાસ ધ્યાન અપાશે.
ગ્લોબલ ટેલેન્ટ સ્કીમની પણ ઘોષણા કરવામાં આવી છે. જેના અનુસાર યુકેમાં ફાસ્ટ ટ્રેક વિઝા, આગામી વર્ષથી યુરોપીયન સંઘના નાગરિકો માટે પણ લાગુ થઈ શકશે, જે વધુમાં વધુ કુશળ વૈજ્ઞાનિકો અને સંશોધકોને નોકરીની ઓફર વિના બ્રિટન આવવાની અનુમતિ આપશે.
પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘નવી વિઝા પ્રણાલી અંતર્ગત કોઈ વ્યક્તિ યુકે આવવા માગે છે તો તેમને અંગ્રેજી બોલતા આવડે એ જરૂરી છે અને તેમની પાસે એપ્રુવ્ડ સ્પોન્સરની સ્કીલ્ડ જોબ માટેની ઓફર હોવી જોઈએ. જેના દ્વારા વ્યક્તિને ૫૦ પોઈન્ટ મળી શકે છે. બધુ મળીને ઈમિગ્રન્ટે ૭૦ પોઈન્ટ મેળવવા જરૂરી છે જેના પછી તે યુકેમાં કામ કરવા સક્ષમ બની શકે છે. અન્ય પોઈન્ટ્સ યોગ્યતા, ઓફર કરાયેલું વેતન અને જ્યાં અછત હોય એવા સેક્ટરમાં કામ જેવા મુદ્દે મળી શકે છે.
યુકે યુરોપિયન યુનિયનમાંથી ૨૦૨૦ની ૩૧મી જાન્યુઆરીએ નીકળી ગયું હતું અને તેનો ૧૧ મહિનાનો ટ્રાન્ઝિશન પિરિયડ શરૂ થયો હતો. બ્રેક્ઝિટ પછીની નવી સિસ્ટમમાં યુકે દ્વારા યુરોપિયન યુનિયનના સભ્ય દેશો અને ભારત સહિતના યુરોપની બહારના અન્ય દેશોના નાગરિકોને સમાન ગણવામાં આવનાર છે. યુકેના પ્રધાનમંડળમાંના વરિષ્ઠ પ્રધાનોમાંનાં એક પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે દેશ માટે આજે ઐતિહાસિક સમય છે. હવે આપણે ત્યાં યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમના અમલથી સારું કૌશલ્ય ધરાવતા વિશ્ર્વભરના નિષ્ણાતો આવવા આકર્ષાશે અને સરેરાશ ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.