March 9, 20171min13070

સરદાર પટેલના સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું ઉદ્ઘાટન ૩૧ ઑક્ટોબરે તેમના જન્મદિને

ગુજરાતની BJP સરકાર ૩૧ ઑક્ટોબરે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે ૧૮૨ મીટર ઊંચા ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’નું ઉદ્ઘાટન કરવા ઇચ્છે છે.
Share On :

નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડૅમથી ૩.૩૨ કિલોમીટર દૂર આવેલા સાધુ દ્વીપ પર ઊભું કરવામાં આવેલું આ સ્મારક ૩૧ ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જવા અપેક્ષિત છે એમ ગુજરાતના ચીફ સેક્રેટરી જે. એન. સિંહે જણાવ્યું હતું. પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરવા મંગળવારે તેમણે સ્મારકના સ્થળની મુલાકાત લીધી હતી. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા આ સ્મારકનો શિલાન્યાસ ૨૦૧૩ની ૩૧ ઑક્ટોબરે ભારતના લોખંડી પુરુષના ૧૩૮મા જન્મદિવસે કરવામાં આવ્યો હતો. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના નિરીક્ષણ હેઠળ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે લાર્સન ઍન્ડ ટૂબ્રો દ્વારા તૈયાર થનારા ૩૦૦૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના એ સમયના  મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડૅમથી ૩.૩૨ કિલોમીટર દૂર આવેલા સાધુ દ્વીપ પર ઊભું કરવામાં આવેલું આ સ્મારક ૩૧ ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જવા અપેક્ષિત છે એમ ગુજરાતના ચીફ સેક્રેટરી જે. એન. સિંહે જણાવ્યું હતું. પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરવા મંગળવારે તેમણે સ્મારકના સ્થળની મુલાકાત લીધી હતી. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા આ સ્મારકનો શિલાન્યાસ ૨૦૧૩ની ૩૧ ઑક્ટોબરે ભારતના લોખંડી પુરુષના ૧૩૮મા જન્મદિવસે કરવામાં આવ્યો હતો. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના નિરીક્ષણ હેઠળ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે લાર્સન ઍન્ડ ટૂબ્રો દ્વારા તૈયાર થનારા ૩૦૦૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના એ સમયના  મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડૅમથી ૩.૩૨ કિલોમીટર દૂર આવેલા સાધુ દ્વીપ પર ઊભું કરવામાં આવેલું આ સ્મારક ૩૧ ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જવા અપેક્ષિત છે એમ ગુજરાતના ચીફ સેક્રેટરી જે. એન. સિંહે જણાવ્યું હતું. પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરવા મંગળવારે તેમણે સ્મારકના સ્થળની મુલાકાત લીધી હતી. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા આ સ્મારકનો શિલાન્યાસ ૨૦૧૩ની ૩૧ ઑક્ટોબરે ભારતના લોખંડી પુરુષના ૧૩૮મા જન્મદિવસે કરવામાં આવ્યો હતો. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના નિરીક્ષણ હેઠળ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે લાર્સન ઍન્ડ ટૂબ્રો દ્વારા તૈયાર થનારા ૩૦૦૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના એ સમયના  મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :