CIA ALERT

કાર્યસિદ્ધિ-પુણ્યોદય વૃદ્ધિ કરવી હોય તો 20મીએ સત્યનારાયણ દેવની કૃપા મેળવો

Share On :

તા.૨૦મી મેના રોજ આ વર્ષનો સૌથી મોટો ઉત્તમ ફળદાયક દિવસ આવી રહ્યો છે. આ દિવસે આ વિક્રમ સંવતનો એકમાત્ર અખંડ રવિપુષ્ય યોગ આવી રહ્યો છે અને આ યોગ અધિક-પુરુષોત્તમ મહિનામાં આવ્યો છે, માટે તેનો પ્રભાવ વધી જાય છે, એવું તજજ્ઞો માની રહ્યા છે. ખાસ કરીને આ દિવસે સત્યનારાયણ દેવની ઉપાસના કરવાથી કાર્યસિદ્ધિ, સફળતા અને પુણ્યોદયમાં અધિક વૃદ્ધિ થાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :