લાંચ કેસનો આરોપ સાબિત થશે તો રાજકારણ છોડી દઇશ : હરિભાઈ ચૌધરી

Share On :

કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પર લાંચ લેવાના આરોપ લાગ્યા છે. આ મામલે દિવસો બાદ હરિભાઈ ચૌધરીએ મૌન તોડ્યું છે. કોલસા અને ખનીજ ઉત્ખનન પ્રધાન હરિભાઈ ચૌધરીએ પાલનપુરમાં એક શાળાનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન 2 કરોડ લાંચના આરોપ મામલે પણ મૌન તોડ્યું. લાંચ કેસ મામલે સ્પષ્ટતા કરતા હરિભાઈ ચૌધરીએ કહ્યું કે,’સરકાર સમગ્ર મામલાની તપાસ કરાવે, આરોપ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઇશ. આ આક્ષેપો પાયા વિહોણા છે હું જેને ઓળખતો નથી તેણે મારા પર આરોપ લગાવ્યા છે.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :