ભારતમાં કોરોના વાઇરસના પાછલા ૨૪ કલાકમાં ૩૨૭૭ નવા કેસ નોંધાવા સાથે કુલ કેસ વધીને ૬૨,૯૩૯ અને ૧૨૮ દર્દીના મૃત્યુ સાથે કુલ આંક વધીને ૨૧૦૯ પર પહોંચ્યો હોવાની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આપી હતી. હાલ સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૧,૪૭૨ થઇ છે અને પાછલા ૨૪ કલાકમાં ૧૫૧૧ મળીને કુલ ૧૯,૩૫૭ વ્યક્તિ સાજી થઇ હતી. આ સાથે સાજા થનારા દર્દીની ટકાવારી વધીને ૩૦.૭૬ ટકા નોંધાઇ હતી. કુલ નોંધાયેલા કેસમાં ૧૧૧ વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે. શનિવાર સવારથી મરણ પામેલા ૧૨૮ દર્દીમાંથી ૪૮ મહારાષ્ટ્રના, ૨૩ ગુજરાતના, ૧૫ મધ્ય પ્રદેશના, ૧૧ પશ્ર્ચિમ બંગાળના, ઉત્તર પ્રદેશના ૦૮ જણ, રાજસ્થાન અને દિલ્હીના ૦૫, તમિળનાડુના ૦૪, આંધ્ર પ્રદેશના ૦૩, પંજાબના ૦૨, ચંડીગઢ, આસામ, તેલંગણા અને હરિયાણાના ૦૧ જણનો સમાવેશ થાય છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય અન્ય રાજ્યોમાં પણ કેસમાં વધારો નોંધાયો છે.
4 May 1 દિવસમાં કુલ 2900 કેસ
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ગંભીર રૂપ લઈ રહ્યું છે. સતત ચોથા દિવસે કોરોના વાયરસના કેસમાં રેકોર્ડ વધારે નોંધાયો છે. સોમવારે દેશભરમાં કોરોનાના 2900 મામલા સામે આવ્યા. જે અત્યાર સુધી આ વાયરસના એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 45,356 સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા 4 દિવસોમાં દેશમાં કોરોનાના 10,462 કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીના એક્ટિવ કેસોના 34 ટકા છે. સોમવારે દેશમાં કોરોનાના કારણે 99 લોકોના મોત થયા. શનિવારે પણ આટલા જ દર્દીઓના મોત થયા હતા. ભારતમાં કોરોના સંક્રમિત મૃતકોનો કુલ આંકડો 1490 થઈ ગયો છે. જ્યારે 12 હજાર 763 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
Reported on 30 April શુક્રવારે રેકોર્ડબ્રેક 2,333 નવા કેસ, કુલ 37,200
શુક્રવારે દેશમાં કોરોનાના નવા કેસોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ગઈકાલે 2,333 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રના છે. આખા દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં ગઈકાલે 1,003 કેસ નોંધાયા હતા જેમાંથી 731 માત્ર મુંબઈના છે.
મંગળવારે એક જ દિવસમાં સૌથી વધુ 1,840 કેસો નોંધાયા હતા. જોકે, શુક્રવારનો આંકડો તેના કરતાં પણ 27 ટકા વધારે છે. ગઈકાલના ભારે ઉછાળા બાદ દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 37,200ને આંબી ગઈ છે. જુદા-જુદા રાજ્યોમાં આ મહામારીને કારણે 1,222 લોકોના મોત થયા છે જેમાં 68 માત્ર શુક્રવારે જ મોતને ભેટ્યા હતા.
શુક્રવારે સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર (1,003), ગુજરાત (326), દિલ્હી (223) અને તમિલનાડુ (203)માં નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં ગઈકાલે કોવિડ-19માં વધુ 26નાં મોત થયા હતા. રાજ્યનો કુલ મૃત્યુઆંક હાલ 485 પર પહોંચ્યો છે. આ સિવાય ગુજરાત (22), મધ્ય પ્રદેશ (8), રાજસ્થાન (4) અને યુપી તેમજ આંધ્રપ્રદેશમાં 2-2 મોત થયા છે. તમિલનાડુ અને બિહારમાં પણ 1-1 વ્યક્તિના ગઈકાલે મોત થયા હતા.
Update on 29 April 2020
દેશમાં 31,317 કેસ : મૃત્યુઆંક 1,000ને પાર
કોરોનાના કેસોએ દેશમાં એક હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. વિતેલા 24 કલાકમાં 1,840 નવા કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 31,317 પર પહોંચી ગઈ છે. મંગળવારે દેશમાં 69 લોકોના મોત થયા હતા, જે કોરોનાને કારણે એક જ દિવસમાં થયેલા સૌથી વધુ મોત છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 31, ગુજરાતમાં 19, એમપીમાં 10, યુપીમાં ત્રણ લોકોના મોત થયા હતા.
અમદાવાદમાં અત્યારસુધીનો સૌથી વધુ એક દિવસનો મૃત્યુઆંક મંગળવારે નોંધાયો છે, જ્યારે મુંબઈમાં પણ એક જ દિવસમાં 25 લોકોના મોત થયા હતા. ગઈકાલે પણ મહારાષ્ટ્રમાં જ સૌથી વધુ નવા 729 કેસ નોંધાયા હતા. તમિલનાડુમાં પણ 121 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાત અને દિલ્હીમાં પણ નવા કેસનો આંકડો અનુક્રમે 226 અને 206 જેટલો ઉંચો રહ્યો છે.
- Cases : 29,974
- Deaths : 937
- Recovered : 7,027
- Cases : 22,010
| State | Case | Death | Recover |
| MH | 8590 | 369 | 1282 |
| GJ | 3548 | 162 | 394 |
| DL | 3108 | 54 | 877 |
| MP | 2368 | 113 | 361 |
| RJ | 2262 | 46 | 669 |
| UP | 2043 | 31 | 400 |
| TN | 1937 | 24 | 1101 |
| AP | 1259 | 31 | 258 |
| TG | 1004 | 26 | 321 |
| WB | 697 | 20 | 109 |
| JK | 546 | 7 | 164 |
| KA | 520 | 20 | 198 |
| KL | 482 | 4 | 355 |
| BR | 346 | 2 | 57 |
| PB | 313 | 18 | 71 |
| HR | 296 | 3 | 183 |
| OR | 118 | 1 | 37 |
| JH | 103 | 3 | 17 |
| UK | 51 | 0 | 33 |
| CH | 40 | 0 | 17 |
| HP | 40 | 1 | 22 |
| AS | 38 | 1 | 27 |
| CG | 37 | 0 | 32 |
| AN | 33 | 0 | 11 |
| Leh | 22 | 0 | 16 |
| ML | 12 | 1 | 0 |
| PY | 8 | 0 | 3 |
| GA | 7 | 0 | 7 |
| MN | 2 | 0 | 2 |
| TR | 2 | 0 | 2 |
| MZ | 1 | 0 | 0 |
| AR | 1 | 0 | 1 |
Reported on 24 April
- Cases : 23,077
- Deaths : 718
- Recovered : 4,749
- Active Cases : 17,610
| State | Case | Death | Recover |
| MH | 6430 | 283 | 840 |
| GJ | 2624 | 112 | 258 |
| DL | 2376 | 50 | 808 |
| RJ | 1964 | 27 | 230 |
| MP | 1699 | 83 | 203 |
| TN | 1683 | 20 | 752 |
| UP | 1510 | 24 | 206 |
| TG | 960 | 24 | 197 |
| AP | 895 | 27 | 141 |
| WB | 514 | 15 | 103 |
| KL | 447 | 3 | 324 |
| KA | 445 | 17 | 145 |
| JK | 427 | 5 | 92 |
| PB | 277 | 16 | 65 |
| HR | 272 | 3 | 156 |
| BR | 153 | 2 | 46 |
| OR | 90 | 1 | 33 |
| JH | 53 | 3 | 8 |
| UK | 47 | 0 | 24 |
| HP | 40 | 1 | 18 |
| CG | 36 | 0 | 28 |
| AS | 36 | 1 | 19 |
| CH | 27 | 0 | 14 |
| AN | 22 | 0 | 11 |
| Leh | 18 | 0 | 14 |
| ML | 12 | 1 | 0 |
| PY | 7 | 0 | 3 |
| GA | 7 | 0 | 7 |
| MN | 2 | 0 | 2 |
| TR | 2 | 0 | 1 |
| MZ | 1 | 0 | 0 |
| AR | 1 | 0 | 1 |
India Update on 20 April 2020 at 10am
- Cases : 17,265
- Deaths : 543
- Recovered : 2,547
- Active Cases : 14,175
India Statwise cases 20 April at 10 am
| State | Case | Death | Recover |
| MH | 4203 | 223 | 507 |
| DL | 2003 | 45 | 72 |
| GJ | 1743 | 63 | 105 |
| RJ | 1478 | 14 | 183 |
| TN | 1477 | 15 | 411 |
| MP | 1407 | 70 | 127 |
| UP | 1084 | 17 | 108 |
| TG | 844 | 18 | 186 |
| AP | 646 | 15 | 42 |
| KL | 402 | 3 | 270 |
| KA | 390 | 16 | 111 |
| JK | 350 | 5 | 56 |
| WB | 339 | 12 | 66 |
| HR | 233 | 3 | 87 |
| PB | 219 | 16 | 31 |
| BR | 93 | 2 | 42 |
| OR | 68 | 1 | 24 |
| UK | 44 | 0 | 11 |
| JH | 42 | 2 | 0 |
| HP | 39 | 1 | 16 |
| CG | 36 | 0 | 25 |
| AS | 35 | 1 | 17 |
| CH | 26 | 0 | 13 |
| Leh | 18 | 0 | 14 |
| AN | 15 | 0 | 11 |
| ML | 11 | 1 | 0 |
| PY | 7 | 0 | 3 |
| GA | 7 | 0 | 7 |
| MN | 2 | 0 | 1 |
| TR | 2 | 0 | 1 |
| MZ | 1 | 0 | 0 |
| AR | 1 | 0 | 0 |
| NL | 0 | 0 | 0 |
Reported on 19 April 2020
- Cases : 15,707
- Deaths : 488
- Recovered : 2,015
- Active Cases : 13,204
India State wise on 19 April 2020
| State | Case | Death | Recover |
| MH | 3651 | 211 | 365 |
| DL | 1893 | 42 | 72 |
| MP | 1407 | 70 | 127 |
| GJ | 1376 | 53 | 93 |
| TN | 1372 | 15 | 365 |
| RJ | 1351 | 11 | 183 |
| UP | 969 | 14 | 86 |
| TG | 809 | 18 | 186 |
| AP | 603 | 15 | 42 |
| KL | 400 | 3 | 257 |
| KA | 384 | 14 | 104 |
| JK | 341 | 5 | 51 |
| WB | 310 | 12 | 62 |
| HR | 225 | 3 | 43 |
| PB | 202 | 13 | 27 |
| BR | 86 | 2 | 37 |
| OR | 61 | 1 | 24 |
| UK | 42 | 0 | 9 |
| HP | 39 | 1 | 16 |
| CG | 36 | 0 | 24 |
| AS | 35 | 1 | 12 |
| JH | 34 | 2 | 0 |
| CH | 23 | 0 | 10 |
| Leh | 18 | 0 | 14 |
| AN | 14 | 0 | 11 |
| ML | 11 | 1 | 0 |
| PY | 7 | 0 | 3 |
| GA | 7 | 0 | 6 |
| MN | 2 | 0 | 1 |
| TR | 2 | 0 | 1 |
| MZ | 1 | 0 | 0 |
| AR | 1 | 0 | 0 |
| NL | 0 | 0 | 0 |
Reported on 18 April 2020
- Cases : 14,378
- Deaths : 480
- Recovered : 1,992
- Active Cases : 11,906
| STATE | Case | Death | Recover |
| MH | 3323 | 201 | 331 |
| DL | 1707 | 42 | 72 |
| TN | 1323 | 15 | 283 |
| MP | 1310 | 69 | 69 |
| RJ | 1229 | 11 | 183 |
| GJ | 1099 | 41 | 86 |
| UP | 849 | 14 | 82 |
| TG | 766 | 18 | 186 |
| AP | 572 | 14 | 36 |
| KL | 396 | 3 | 255 |
| KA | 359 | 13 | 89 |
| JK | 328 | 5 | 42 |
| WB | 287 | 10 | 55 |
| HR | 225 | 3 | 43 |
| PB | 202 | 13 | 27 |
| BR | 83 | 2 | 37 |
| OR | 60 | 1 | 19 |
| UK | 40 | 0 | 9 |
| CG | 36 | 0 | 24 |
| HP | 36 | 1 | 16 |
| AS | 35 | 1 | 5 |
| JH | 33 | 2 | 0 |
| CH | 21 | 0 | 9 |
| Leh | 18 | 0 | 14 |
| AN | 12 | 0 | 11 |
| ML | 9 | 1 | 0 |
| PY | 7 | 0 | 1 |
| GA | 7 | 0 | 6 |
| MN | 2 | 0 | 1 |
| TR | 2 | 0 | 1 |
| MZ | 1 | 0 | 0 |
| AR | 1 | 0 | 0 |
| NL | 0 | 0 | 0 |
17/4/20 @ 12pm : Cases : 13,387, Deaths : 437, Recovered : 1,749, Active Cases : 11,201
- Cases : 13,387
- Deaths : 437
- Recovered : 1,749
- Active Cases : 11,201
દેશમાં ૩૨૫ જિલ્લા કોરોના મુક્ત: સરકાર
ભારતના ૩૨૫
જિલ્લામાં કોવિડ-૧૯ના કોઈ કેસ નથી તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે
જણાવ્યું હતું. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૯૪૧ નવા કેસ અને ૩૭ દર્દીના મોત નોંધાયા
હતા. ગુુરુવારની સાંજ સુધીમાં દેશમાં કુલ ૧૨૯૩૫ કેસ નોંધાયા હતા અને ૪૩૬ના મોત થયા
હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પોલિયો સર્વિલન્સ નેટવર્કની મદદથી સર્વિલન્સ
પ્રોગ્રામને સુદૃઢ બનાવવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ
મેડિકલ રિસર્ચ ના ઓપડેમિલિોજિ અને કમ્યુનિકેબલ ડીઝીઝના વડા આર. ગંગાખેડેકરે કહ્યું
હતું. દરમિયાન ગૃહ મંત્રાલયે ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માસ્ક પહેરવાનું,
સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને પાંચથી વધુ
લોકો ભેગા ન થવા જોઈએ તેવા નિયમોનું કડક પાલન થવું જોઈએ. લોકોએ જાહેર સ્થળો પર
થુંકવું ન જોઈએ. ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુન્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું
કે શરાબ, ગુટકા અને તંબાકુના વેચાણ પર પ્રતિબંધ
હોવો જોઈએ.દરમિયાન વિશ્ર્વમાં કોરોના વાઇરસને લીધે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા
સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૭,૫૦૦ થયો હોવાની માહિતી જાણવા મળી હતી. ચીનમાં ડિસેમ્બરમાં આ મહારોગ
ફેલાવાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૧૯૩ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની
સંખ્યા વધીને ૨,૦૮૩,૮૨૦ પર પહોંચી હતી. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા વધીને ૬,૩૮,૬૬૪ અને મૃત્યુઆંક વધીને ૩૦,૯૮૫ થયો હતો.
૩ મે સુધીની વિમાની ટિકિટનું પૂરું રિફંડ મળશે
નવી દિલ્હી:
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૨૫ માર્ચ-૧૪ એપ્રિલના
લૉકડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન ત્રીજી મે સુધીની ફ્લાઇટ-ટિકિટો બુક કરાવનારા
મુસાફરોને પૂરું રિફંડ મળી શકશે. મંત્રાલયે કહ્યું હતું કે આ પેસેન્જરોને કંઈ પણ
કૅન્સલેશન ચાર્જીસ વગર ફુલ રિફંડ મળશે.ડોમેસ્ટિક ઍરલાઇનોએ લૉકડાઉનને લીધે રદ
કરવામાં આવેલી ફ્લાઇટો માટેના રિફંડ રોકડામાં નહીં આપવાનો તેમ જ એના બદલામાં
ભવિષ્યના પ્રવાસ માટે ક્રેડિટ આપવાનો નિર્ણય લીધો હોવાની ફરિયાદો સોશિયલ મીડિયા પર
કેટલાક મુસાફરો દ્વારા થવાને પગલે મંત્રાલયે આ ખુલાસો ગુરુવારે બહાર પાડ્યો હતો.
સરક્યૂલરમાં જણાવાયું હતું કે ફુલ રિફંડને લગતી આ સૂચના ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ
ઍર ટ્રાવેલને લાગુ પડશે.
૨૦મી એપ્રિલથી મોબાઇલ, ટીવી, ફ્રીજ ઑનલાઇન વેચવાની છૂટ
લૉકડાઉનના
ગાળામાં ૨૦મી એપ્રિલથી મોબાઇલ, ટીવી, ફ્રીજ, લૅપટોપ જેવા ઇલેક્ટ્રિક સાધનો અને
સ્ટેશનરીના સાધનો માટે ઑનલાઇન વેચવાની છૂટ આપવામાં આવશે. લૉકડાઉનને ૩જી મે સુધી
લંબાવવાના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ ગાળા માટેની ગાઉડલાઇન્સ
જાહેર કર્યા બાદ ગૃહ મંત્રાલય દ્વારા ઉપર જણાવ્યા અનુસાર સ્પષ્ટતા કરવામાં આવી
હતી.
જોકે, ઇ કોમર્સ પ્લેટફોર્મ ધરાવતી કંપનીઓએ પ્રશાસન પાસેથી પોતાના વાહનોને
રસ્તા પર ચલાવવા માટે સત્તાવાર પરવાનગી લેવી પડશે. બુધવારની
ગાઇડલાઇન્સ પ્રમાણે કમર્શિયલ અને ખાનગી સંસ્થાઓને લંબાવાયેલા લૉકડાઉન દરમિયાન કામ
કરવાની છૂટ આપવામાં આવી છે.
આ અગાઉની
ગાઇડલાઇન્સમાં ઇ કોમર્સના ઑપરેટરોને ફક્ત ખાદ્ય પદાર્થો, દવાઓ અને મેડિકલ સાધનો જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓ વેચવાની જ પરવાનગી
આપવામાં આવી હતી. સરકારના નિર્ણયને ૨૫મી માર્ચથી લૉકડાઉનને કારણે બંધ થઇ ગયેલા
ઉદ્યોગધંધાઓને ફરી ધીરેધીરે શરૂ કરવાનું પગલું ગણાવાઇ રહ્યું છે.
કોવિડ-૧૯ સામેની લડતમાં નિયમિત કસરત લાભદાયક હોવાનો દાવો
અમેરિકાની
વર્જિનિયા યુનિવર્સિટીના સંશોધનકારોએ એક અભ્યાસના આધારે દાવો કર્યો હતો કે કોરોના
વાઇરસ (કોવિડ-૧૯)ના દરદીઓના મૃત્યુના મુખ્ય કારણોમાંના એક એક્યુટ રેસ્પિરેટરી
ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનું જોખમ નિયમિત કસરતથી ઘટાડી શકાય છે. એક જર્નલમાં પ્રસિદ્ધ
થયેલા આ અભ્યાસની સમીક્ષામાં જણાવાયું હતું કે કોવિડ-૧૯ના બધા દરદીઓમાંના ૩ ટકાથી
લઇને ૧૭ ટકા દરદીઓમાં એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જોવા મળે છે,
પણ નિયમિત કસરત કરવાથી તેને ટાળી શકાય છે અથવા
તેની અસર ઘટાડી શકાય છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીસ ક્ધટ્રોલ એન્ડ પ્રિવેન્શનના
અંદાજ મુજબ હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોવિડ-૧૯ના કુલ દરદીઓમાંના આશરે ૨૦ ટકાથી ૪૨
ટકા દરદીઓમાં એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થઇ શકે છે. ઇન્ટેન્સિવ કેર
યુનિટ (આઇસીયુ)માં દાખલ કરાયેલા કોવિડ-૧૯ના દરદીઓમાં આ ટકાવારી અંદાજે ૬૭ ટકાથી ૮૫
ટકા રહેવાનો અંદાજ છે.
સંશોધનકારોએ
જણાવ્યું હતું કે કોવિડ-૧૯નો રોગચાળો વિશ્વભરમાં ફેલાયો તે પહેલાંના એક અભ્યાસ
મુજબ સિવર એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમના દરદીઓમાંના ૪૫ ટકા દરદીઓનું
મૃત્યુ થવાની સંભાવના રહે છે.
રમઝાનમાં લૉકડાઉનનો કડક અમલ કરાવજો: નકવીની વકફ બોર્ડને સૂચના
લઘુમતી વર્ગોની
બાબતોને લગતા પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ગુરુવારે તમામ સ્ટેટ વકફ બોર્ડને આવતા
અઠવાડિયે કોરોના વાઇરસની મહમારી વચ્ચે શરૂ થનારા પવિત્ર રમઝાનના મહિના દરમિયાન
લૉકડાઉનના નિયમોનો તેમ જ સોશિયલ ડિસ્ટન્સીંગને લગતી માર્ગરેખાઓનો કડક અમલ થાય એની
ખાસ તકેદારી રાખવાનો આદેશ આપ્યો હતો.નકવીએ બધા સ્ટેટ વકફ બોર્ડના અધિકારીઓ સાથે
વીડિયો કૉન્ફરન્સિંગ મારફત મીટિંગ રાખી હતી જેમાં નકવીએ તેમને જણાવ્યું હતું કે ૨૪
કે ૨૫મી એપ્રિલે શરૂ થતા રમઝાનના મહિના દરમિયાન નમાઝ પઢવાની અને ઇફ્તાર જેવી
ધાર્મિક ક્રિયાઓ પોતપોતાના ઘરમાં બેસીને જ કરવા વિશે લોકોને જાગૃત કરશો.દેશભરમાં
સ્ટેટ વકફ બોર્ડો હેઠળ સાત લાખથી વધુ રજિસ્ટર્ડ મસ્જિદો, ઇદગાહો, ઇમામવાડાઓ, દરગાહો અને અન્ય ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ છે.
ઉત્તરાખંડ કેબિનેટનો નિર્ણય, સામાન્ય જનતાને ચારધામના દર્શનની મંજૂરી નહીં
ઉત્તરાખંડ કેબિનેટે નક્કી કર્યું છે કે, ચારધામોના કપાટ ખુલતી વખતે સામાન્ય જનતાને ચારેય ધામના દર્શનની
અનુમતિ નહીં મળે. અત્યારે સામાન્ય જનતાને લૉકડાઉન સુધના સમયગાળા માટે ધાર્મિક
સ્થળો પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કેબિનેટે એ પણ નક્કી કર્યું છે કે, ઉત્તરાખંડમાં 17 એપ્રિલથી સચિવાલય અને વિધાનસભા ખુલશે.
કેબિનેટના નિર્ણય અનુસાર, 17 એપ્રિલથી જ મંત્રી પણ વિધાનસભામાં બેસી શકશે. અનુસચિવથી ઉપરના
કર્મચારી સચિવાલય અને વિધાનસભામાં ઉપસ્થિત રહેશે. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ઉદ્યોગ ચલાવવા માટે છૂટ આપવામાં આવી શકે છે પણ
આના માટે સરકારની પરવાનગી લેવી પડશે. ઉદ્યોગ શરૂ કરવા માટે જે-તે જિલ્લાના
કલેક્ટરની પરવાનગીની જરૂર રહેશે.
કેબિનેટે એ પણ નક્કી કર્યું કે, લગ્ન કરવા તથા અંત્યેષ્ટિ કરવાની છૂટ મળશે પણ આના માટે તંત્રની
પરવાનગી જરૂરી રહેશે. 5 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લગ્નને પરવાનગી મળશે
જ્યારે અંત્યેષ્ટિમાં 20 લોકોને મંજૂરી હશે.
કેબિનેટે એ પણ નિર્ણય લીધો છે કે, લૉકડાઉનમાં 5થી વધુ વ્યક્તિઓથી વધુ કોઈપણ સાર્વજનિક
સ્થળે પાબંદી રહેશે. સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી રહેશે. કેબિનેટે એ
નિર્ણય પણ લીધો કે, આ લૉકડાઉન દરમિયાન રાજ્યમાં રોડ, રેલવે અને હવાઈ એમ તમામ પ્રકારનાો વાહન વ્યવહાર બંધ રહેશે.
સોનામાં જબરદસ્ત ઉછાળોઃ પહેલીવાર 47 હજારને પાર પહોંચ્યો 10 ગ્રામનો ભાવ
સોનાનો ભારત વિશ્વનો સૌથી મોટો બીજો
આયાતકાર દેશ છે. હાલ પ્રવર્તમાન કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનના
લીધે સોનાની માગમાં ઘટાડો થયો છે આમ છતાં ભારતમાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો
છે. ગુરુવાર તા.16મી એપ્રિલે 10 ગ્રામ સોનાનો ભાવ 47,250 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો
હતો. ભારતમાં સોનાનો આ ભાવ ઓલ ટાઈમ હાઈ બન્યો છે. આગામી દિવસોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
રૂ. 50 હજારની સપાટીને પણ વળોટી જાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.
ભારતમાં દેશવ્યાપી લોકડાઉનના કારણે ફિઝિકલ માર્કેટમાં સોનાનો વેપાર બંધ છે.
પરંતુ કોમોડિટી ફ્યુચર્સ એક્સચેન્જ પર કામકાજ સોદાઓ થઇ રહ્યા છે.
- જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ લિક્વિડિટી, આર્થિક અનિશ્ચિતતા અને રૂપિયાના અવમૂલ્યન સહિતાના પરિબળોના કારણે
ભાવમાં 30થી 35 ટકાનો વધારો થઈ શકે છે. 2019ના જુલાઈ મહિનાને સોનામાં હાલની તેજીની
શરૂઆત તરીકે લઈ શકાય છે, જ્યારે કિંમત આશરે 32,200
રૂપિયા હતી. હવે, 10 મહિના કરતાં પણ ઓછા સમયમાં ભાવમાં 46 ટકાનો વધારો થયો છે. તેમાં હજુ 35 ટકાનો વધારો થતાં સોનાનો ભાવ 64 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.
કોરોનાની અસર મુદ્દે RBI સતર્ક છે
આ સિવાય બેંકોના કર્મચારીઓ અને RBIના 150 અધિકારીઓના સ્ટાફને આભાર વયક્ત કરૂં છું: દાસ
2020 વૈશ્વિક અર્થતંત્ર
માટે સૌથી ખરાબ રહેશે
IMFએ વૈશ્વિક GDPનો અંદાજ ઘટાડ્યો છે
જોકે G20માં ભારત સૌથી ઝડપથી વધશે:દાસ
નીચા WPIથી અમે ખુશ નથી
લોકડાઉનને પગલે મોંઘવારી દર ઘટ્યો છે
સિસ્ટમમાં લિક્વિડિટી માટે અમે કાર્યરત, TLTROનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છીએ આજે વધુ 25,000ના લાંબાગાળાના બોન્ડ ખરીદાશે
TLTRO 2.0ની જાહેરાત,વધુ 50,000
કરોડના બોન્ડનું ઓક્શન કરશે RBI
SIDBI સહિતની રાષ્ટ્રીય ફાઇનાન્સ કંપનીઓ માટે રિફાઈનાન્સિંગની જાહેરાત
50,000 કરોડ NABARD,
SIDBI અને NHBને આપશે RBI
NABARD રીફાઈનાન્સ આપશે 25,000 કરોડની સહાય, સહકારી બેંકો અને સંસ્થાને મળશે રાહત
SIDBIને પણ 15,000 કરોડની સહાય,
શિડ્યુઅલ બેંક અને અન્ય ફાઈનાન્સ
કંપનીઓ માટે સહાય
દેશની રિયલ્ટી કંપનીઓને રાહત આપવા NHB આપશે 15,000 કરોડની રિફાઈનાન્સ સુવિધા
રાજ્યો માટે WMA લિમિટ વધારીને 60% કરી
30મી સપ્ટેમ્બર, 2020 સુધી આ મર્યાદા
વધશે
શિડ્યુલ બેંકો ડિવિડન્ડ નહિ આપી શકે
બેંકોએ લોન માટે 10% વધારાનું પ્રોવિઝન કરવું પડશે
India statewise cases on 17 April 12 pm
| State | Case | Death | Recover |
| MH | 3205 | 194 | 300 |
| DL | 1640 | 38 | 51 |
| TN | 1267 | 15 | 180 |
| RJ | 1131 | 3 | 164 |
| MP | 1120 | 53 | 64 |
| GJ | 930 | 36 | 73 |
| UP | 805 | 13 | 74 |
| TG | 700 | 18 | 186 |
| AP | 534 | 14 | 20 |
| KL | 395 | 3 | 245 |
| KA | 315 | 13 | 82 |
| JK | 314 | 4 | 38 |
| WB | 255 | 10 | 51 |
| HR | 205 | 3 | 43 |
| PB | 186 | 13 | 27 |
| BR | 80 | 1 | 37 |
| OR | 60 | 1 | 19 |
| UK | 37 | 0 | 9 |
| AS | 35 | 1 | 5 |
| HP | 35 | 1 | 16 |
| CG | 33 | 0 | 23 |
| JH | 28 | 2 | 0 |
| CH | 21 | 0 | 9 |
| Leh | 18 | 0 | 14 |
| AN | 11 | 0 | 10 |
| PY | 7 | 0 | 1 |
| ML | 7 | 1 | 0 |
| GA | 7 | 0 | 6 |
| MN | 2 | 0 | 1 |
| TR | 2 | 0 | 1 |
| MZ | 1 | 0 | 0 |
| AR | 1 | 0 | 0 |
| NL | 0 | 0 | 0 |