CIA ALERT

બ્લોગ Archives - Page 9 of 10 - CIA Live

March 8, 2019
IWD-slider.jpg
1min8290

कृति सूचक, होममेकर, भीवानी.

यह लेख हमारी वेब पोर्टल के रिडर कृति सूचक ने हमें लिख कर भेंजी थी. हम उनकें विचारो का स्वागत करते है और उनके यह विचार उनके ही नाम से ब्लोग बनाकर प्रकाशित कर रहे है. यदी आप मै से कोइ भी रिडर अपने सुझाव, विचार, सोच कोइ भी सकारात्मक बात हमारी वैबसाइट पर प्रकाशित कराना चाहते है तो हम आपका स्वागत करते है. अपने विचारो को आप हिन्दी, गुजराती या इंग्लिश कोई भी लेंग्वेज में भेज सकते है. हमे इमेल से आप फोटो व मेटर भेज सकते है.

महिला का सच्चा सन्मान तब, जब महिला दिन सेलिब्रेशन की जरूरत नही रहेगी :

कृति सूचक

हम सब आज विश्व महिला दिवस मना रहे हैं, सुबह से ढेरों शुभकामनाएं मिल रही है, (ज्यादातर महिलाओं की तरफ से ही) मैंने भी सभी को खुशी से शुभकामनाएं बांटी, पर सोच रही हूँ, असली ‘महिला दिवस’ तो तब हो, जब कोई  ‘महिला दिवस’ ही न हो।

हमें महिला दिन मनाना पड रहा है यही बात इस बात कि प्रतीति कराती है कि अभी भी महिलाए पीडीत अवस्था में रह रही है.

हम सब के लिए सिर्फ एक दिन नहीं,हफ्ता,महीना और पूरा साल हो । अपने निर्णय खुद ले सकें,अपने मन का खा- पी -पहन सकें । भय मुक्त हो कहीं भी आ जा सकें ।पढ़ाई -रोजगार के समान अवसर मिलें,किसी आरक्षण की जरूरत न पड़े । माहवारी के समय हाइजीन को लेकर, गर्भावस्था में पोषण या सही इलाज के अभाव से किसी गरीब परिवार की स्त्री की मौत न हो।

शादी में बराबर की हिस्सेदारी हो, दहेज के लेन देन ना हो। बेटीयाँ बोझ न मानी जाए, ना बहुएं दहेज़ प्रथा के कारण प्रताड़ित करी जाए। ये सब होने लगेगा तो फिर किसी के मन में उन्हें जन्म लेते ही मार देने की इच्छा भी जन्म नहीं लेगी और न ही इस इच्छा को अंजाम दिया जाएगा । पर निकट भविष्य में तो यह सब होता दिख नही रहा… इसलिए मनाते हैं , ‘महिला दिवस’। पूरे विश्व का ध्यान एक दिन के लिए ही सही अपनी तरफ खींच कहते हैं…. ‘हैप्पी वीमेंस डे”

 

March 8, 2019
NavKar-Mantra.jpg
1min7090

‘નવલખા જપતા નરક નિવારે’ એ પંક્તિઓ એના પ્રમાણરૂપ છે. આપણા ધર્મગ્રંથો સ્પષ્ટપણે કહે છે કે નવલખા જાપ કરતાં નરક ગતિનું નિવારણ થાય છે

જૈન ધર્મમાં મહામંત્ર નવકારનો અચિંત્ય મહિમા ગવાયો છે. નવકારમંત્રના આપણા પર અનેકાનેક ઉપકારો છે. નવકારમંત્ર અહિંસા, સંયમ, તપ અને યોગસાધનાનો ઊંચામાં ઊંચો આદર્શ છે. આપણા જીવનનું શ્રેય કરવામાં નવકારમંત્ર હંમેશાં અગ્રેસર રહે છે. નવકારમંત્ર આપણી દુર્ગતિને અટકાવે છે. નવકારમંત્રનો સાધક ક્યારેય નરક ગતિમાં ન જઈ શકે એવું આપણા શાસ્ત્રકારોનું કથન છે.

‘નવલખા જપતા નરક નિવારે’ એ પંક્તિઓ એના પ્રમાણરૂપ છે. આપણા ધર્મગ્રંથો સ્પષ્ટપણે કહે છે કે નવલખા જાપ કરતાં નરક ગતિનું નિવારણ થાય છે, પરંતુ જીવનના અંત સમયે પણ જો નવકારમંત્ર કર્ણપટ પર પડે તો તેની સદ્ગતિ અવશ્ય થાય છે. એટલે જ મનુષ્યની કે અન્ય જીવોની અંતિમ ઘડીએ નવકારમંત્ર સંભળાવવાની પરંપરા જૈનોમાં જળવાઈ રહી છે.

આપણે દુર્લભ એવો મનુષ્યજન્મ પામ્યા છીએ એ માટે આ મહામંત્ર નવકારનો જ ઉપકાર છે. એવી સંભાવના છે કે ભવાંતરની રખડપટ્ટી કરતા આપણા આત્માને કોઈ મહાપુણ્ય યોગે એની છેલ્લી ઘડીએ આ નવકારમંત્રનું સ્મરણ કરવા મ્ાYયું હોય અને આ પવિત્ર મંત્રના શબ્દો આપણા કાન પર પડ્યા હોય અને એથી જ એના ફïળસ્વરૂપે આ માનવભવ આપણને પ્રાપ્ત થયો હોય. આપણા શાjાકારોએ વારંવાર મહામંત્ર નવકારના ઉપકારો વર્ણવ્યા છે. તેમણે ઉપદેશ્યું છે:

કિંચ ધન્નાણ મણોભવણે સદ્ધા બહુમાણવટ્ટિને હિલ્લો

મિચ્છત્તતિમિરહરણો વિયરઈ નવકાર વરદીવો

અર્થાત્ જેમ શ્રદ્ધારૂપી દિવેટ છે, બહુમાનરૂપી તેલ છે અને જે મિથ્યાત્વરૂપી તિમિરને હરનારો છે એવો આ નવકારરૂપી શ્રેષ્ઠ દીપક ધન્ય પુરુષોના મનરૂપી ભવનને વિશે શોભે છે.

નવકારમંત્ર મિથ્યાત્વનો નાશ કરનારો અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવનારો છે. અહીં આપણે એ જ ચિંતન કરવાનું છે કે જે મહામંત્ર નવકાર મહાશત્રુ સમાન મિથ્યાત્વનો નાશ કરે, અતુલ ગુણના નિધાન સમા સમ્ય્ાક્રત્નની પ્રાપ્તિ કરાવે અને જીવને અજરામર પદમાં સ્થાન અપાવે એ નવકારમંત્રનો કેટલો ઉપકાર માનવો? એથી જ નવકારમંત્ર આપણો મહાઉપકારી છે એટલે એના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને આદર રાખવો એ આપણા સૌનું પરમ કર્તવ્ય છે.

આ જગતમાં દુ:ખના નિવારણની અને સુખની પ્રાપ્તિની કોણ આશા નથી રાખતું? સુખ-સમૃદ્ધિ અને યશ-કીર્તિની આશા કોને નથી? આ વિશે ઊંડું ચિંતન કરીએ તો જણાશે કે સંસારનાં સર્વ દુ:ખો આપણી ભવપરંપરાને આભારી છે. જો ભવપરંપરા જ ન હોય તો જન્મ, જરા, મૃત્યુ આપણને કેમ સતાવી શકે? એથી જ નવકારસાધકે સર્વપ્રથમ ભવપરંપરા નષ્ટ થાય એવી અભિલાષા અવશ્ય રાખવી જોઈએ. મનુષ્યજગતમાં પ્રેયસ અને શ્રેયસ એમ બે પ્રવાહો વહેતા હોય છે. એને પૂર્ણ કરવાનું સામથ્ર્ય જો કોઈમાં હોય તો એ નવકારમંત્રની નિત્ય આરાધનામાં છે. અઢળક સંપત્તિ, આલીશાન બંગલો, બાગ-બગીચા, નોકર-ચાકર, મોટર વગેરેનો કાફલો અને લોકો પર મેળવેલું પ્રભુત્વ વગેરેને આ લોકનું સુખ માનવામાં આવે છે. સ્વર્ગલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થવું કે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ધ શિલામાં બિરાજમાન થવું એ પરલોકનું સુખ ગણાય છે. આ બન્ને પ્રકારનાં સુખોનું મૂળ જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર મહામંત્ર નવકાર જ છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જેઓ નવકારમંત્રનું નિત્ય સ્મરણ કરે છે, નિત્ય એની આરાધના કરે છે, નિત્ય એના જાપમાં તલ્લીન બને છે, નિત્ય એના ધ્યાનમાં આનંદની અનુભૂતિ પામે છે એ જીવ પોતાનાં સકલ કર્મોનો ક્ષય કરી મોક્ષપદને જરૂર પામી શકે છે. એથી જ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘પંચ પરમેષ્ઠી ગીતા’માં સ્પષ્ટ ગાયું છે:

શ્રી નવકાર સમો જગિ, મંત્ર, ન યંત્ર ન અન્ય

વિદ્યા નવિ, ઔષધ નવિ, એહ જપે તે ધન્ય!

‘લલિતવિસ્તરાચૈત્યવંદન વૃત્તિમાં’માં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે ‘આ નવકારમંત્ર પરમ પિતા છે, પરમ માતા છે, પ્રેમથી છલોછલ ભરેલો બંધુ છે, પરમોપકારી મિત્ર પણ છે. શ્રેયોને વિશે પરમ શ્રેય છે, માંગલિકને િïવશે પરમ માંગલિક છે, પુણ્યોને વિશે પરમ પુણ્ય છે અને ફળોના વિશે પરમ ફળ છે. એટલે કે મહામંત્ર નવકાર જગતના સર્વ જીવોનું સદાસદૈવ કલ્યાણ કરનારો છે. આ લેખ પૂર્ણ કરતાં છેલ્લે મહામંત્ર નવકારનો મહિમા બતાવતી પંક્તિઓ સુજ્ઞ વાચકો માટે અહીં સમર્પિત કરીએ છીએ.

નમસ્કાર સમો મંત્ર, શત્રુંજય સમો ગિરિ

વિતરાગ સમો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ

March 7, 2019
she1-1280x720.jpg
1min6100

Jayesh Brahmbhatt

International Women’s Day 2019: 

इंटरनेशल विमेंस डे हर साल 8 मार्च को मनाया जाता है। यह दिन दुनियाभर में महिलाओं के संघर्ष, सम्मान और महत्व का प्रतीक है। इस दिन आप अपने घर की किसी भी महिला जैसे मां, बहन, पत्नी, दादी या फिर अपनी दोस्त, प्रेमिका को गिफ्ट देकर उन्हें खुश कर सकते हैं। लेकिन कुछ सरप्राइज ऐसे भी हैं जिनकी मदद से आप उन्हें स्पेशल फील करवा सकते हैं।

1. महिला दिवस पर अपनी वाइफ या मां को रसोई के कामकाज से आराम दे दीजिए। आखिर वो आपकी सेहत और स्वाद के लिए इतना कुछ करती है। यकीन मानिए इसके बाद वो कभी भी ये अंतरराष्ट्रीय महिला दिवस नहीं भूल पाएंगी।

2. महिला दिवस पर सभी कामों से छुट्टी ले लीजिए और अपनी पत्नी, मां या बहन के पास रहिए। क्योंकि आपके साथ समय बिताना और बातें करना उनके लिए सबसे बड़ी खुशी है।

3. इस महिला दिवस पर पुरुष ऑफिस से छुट्टी लेकर अपने जीवन में महत्वपूर्ण महिला को आउट ऑफ स्टेशन भी जा सकते हैं। इससे आप दोनों को एक साथ समय बिताने का ज्यादा मौका मिलेगा।

4. इंटरनेशनल विमेंस डे पर पुरुष महत्वपूर्ण महिलाओं को एक प्यारा सा गिफ्ट भी दे सकते हैं। जो उन्हें हमेशा आपके प्यार और सम्मान का एहसास दिलाता रहेगा।

5. इस इंटरनेशनल विमेंस डे पर आप सभी महिलाओं का सम्मान करने और उनके लिए एक सुरक्षित समाज बनाने का वादा करें। यकीन मानिए इससे ज्यादा स्पेशल उनके लिए कुछ नहीं हो सकता।

 

और अंत में उन मर्दो के लिए जिसकी हंमेशा पत्नी से फाइट होती रहेती है..

जिंदगी में एक हूनर ये भी आजमाना चाहिए….

अगर जंग अपने से हो तो हार जाना चाहिए…

February 28, 2019
Untitled-1-1280x986.jpg
1min13750

જેમ જેમ પરીક્ષાનો સમય નજીક આવતો જાય છે. તેમ તેમ છોકરાઓના મગજ પર દબાણ વધતું જાય છે. મગજની આ માથાકૂટમાં છોકરાઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાવું જરૂરી છે. પરીક્ષામાં દેખાવ પણ ત્યારે જ સુધરે જ્યારે છોકરાઓના કોઇ પણ જાતના દબાણ વગર તૈયારી કરે. બાળકની પરીક્ષાએ માબાપને એવી તક આપે છે કે માબાપ પરીક્ષા સમયે બાળકની સૌથી નિકટતમ પહોંચી શકે છે, બાળક પરીક્ષાના સમયે લાગણીશીલ હોય છે, ભયભીત હોય છે આવા સંજોગોમાં માબાપની હૂંફ, ઉર્જા બાળકને કાયમ માટે એવી અનુભૂતિ કરાવે છે કે કપરી સ્થિતિમાં પરિવાર એક છે, માબાપ તેની સાથે છે. પરીક્ષા સમયે માબાપે ન તો વધુ પડતા કડક ના તો વધુ પડતા નરમ પણ સહાનુભૂતિપૂર્વક વર્તન કરવાની જરૂર હોય છે.

પરીક્ષા સમયે માતાપિતાએ તેમના મગજ પરનું દબાણ હળવું કરવા શું કરવું જોઇએ તેની થોડી ટિપ્સ આપી છે એ મમળાવો.

૧) બાળકો સારા નંબર લાવે એવું દબાણ ક્યારેય ન લાવો. બસ, એને એવો વિશ્ર્વાસ અપાવો કે એ તેનું સારામાં સારું પ્રદર્શન કરે. નંબર કે રેન્ક સારી ન આવે તો પણ એ તેનું મનોબળ ન તોડે એ સમજાવો. બીજી વાર બહેતર પ્રયાસ કરવાનું કહો.

૨) છોકરાઓને પ્રશ્ર્નપત્ર ઘરે સોલ્વ કરવાનું કહો. જેટલી સમય મર્યાદામાં પરીક્ષાના ખંડમાં બેસીને પેપર લખવાનું હોય છે. તેટલો જ સમય અને તેવો જ માહોલ ઘરે તૈયાર કરીને તેને આગલા વર્ષનું પેપર ઘરે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરાવો. તેમને એવી અનુભૂતિ કરાવો કે તમે એમની સાથે છો. તેમની મુસીબતોને સમજો છો.

૩) છોકરાઓ હોશિયાર હોવા છતાં ઘણી વાર પરીક્ષા સમયે કોઇ ભૂલચૂક થવાથી માર્ક્સ કપાઇ જતા હોય છે. આ બધુ તો સામાન્ય છે, એવું તેના મનમાં ઠસાવો. એ બધું ભૂલીને બીજા દિવસની તૈયારીમાં લાગી જવાનું કહો.

૪) બાળકોને પૂરો સમય અભ્યાસ કરવાનું ન કહેતાં. તેને વચ્ચે થોડો બ્રેક આપો. તેણે જે પણ કંઇ વાંચ્યું હોય એને મગજમાં પચાવવાની તક આપો. ચા-નાસ્તો તેના રૂમમાં ન આપતાં. પરિવારની સાથે ખાવા બેસે તો તેનું દિમાગી ટેન્શન ઘણું હળવું રહે.

૫) જીવનમાં પરીક્ષાઓ આવે, પણ પરીક્ષા એ જ જીવન નથી. એવું સતત મનમાં ઠસાવો. પરીક્ષા એ એક માત્ર પડાવ છે, એ અંતિમ લક્ષ્ય નથી. આપણે માત્ર કર્મ કરવાનું છે તેના ફળથી વિચલિત થવાનું નથી એ યાદ રાખો. પરીક્ષામાં નાપાસ થયેલા તે ઓછા માર્કે પાસ થયેલા પણ કારકિર્દી અને જીવનમાં સફળ થતાં હોય છે. પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થયેલા પણ જીવનમાં ઘણી વાર નિષ્ફળ જતાં હોય છે.

૬)યાદશક્તિ વધે તેવી રીતો શીખો અને શીખવાડો. યાદશક્તિ વધે તેના ઘણા ઉપાયોની હવે તો ચોપડી પણ મળતી હોય છે. આમાંથી ઘણા કીમિયા તો ખરેખર ઓછી મહેનતે વધુ કામ આપી જતાં હોય છે. યાદ રાખવાની કળા માત્ર પરીક્ષામાં જ નહીં. સમગ્ર જીવન દરમ્યાન પણ લાભ આપતી હોય છે.

૭) પ્રશ્ર્નપત્રમાં જે સહેલા પ્રશ્ર્નો હોય, જેના જવાબ જલદીથી લખાઇ જતા હોય એ પહેલાં સોલ્વ કરવાનું સમજાવો. અઘરા પ્રશ્ર્નો માટે પછીથી પ્રયત્ન કરવો. અઘરા પ્રશ્ર્નો પહેલાં સોલ્વ કરવા જતાં સમય વધુ જાય છે અને ઘણી વાર સહેલાં પ્રશ્ર્નો સમય ન રહેવાથી છૂટી જતાં હોય છે.

૮) અન્ય વિદ્યાર્થી સાથે સરખામણી ન કરો. ઘણા માબાપ એમના છોકરાને કોઇ વિષયમાં કેટલા માર્ક આવ્યા તેની ચિંતા કરતાં બીજા છોકરાને એ વિષયમાં કેટલા આવ્યા તેમાં વધુ રસ ધરાવતા હોય છે. આ સરખામણીનો કોઇ ફાયદો જ નથી. ધારો કે પેલા છોકરાને સારા માર્ક આવ્યા હોય તો તમે તમારા છોકરા પર અપેક્ષાનું દબાણ જ વધારો છો અને ધારો કે એનાથી ઊલટું થાય પેલા છોકરાને ઓછા માર્ક આવ્યા હોય તો તમને અંદરથી ખુશી થાય છે અને તમારા છોકરાની પ્રગતિ અટકી જાય છે.

દરેક પરીક્ષાએ જો સરખામણી કરવી જ હોય તો દરેકે પોતાની જાત સાથે જ સરખામણી કરવી જોઇએ. ગયા વખતની પરીક્ષા વખતે તમારા સંતાને શું ભૂલો કરી હતી? આ વખતે શું સુધારા કર્યા? તેનું પરિણામ કેવું આવ્યું? ગમે એટલો સ્પર્ધાત્મક યુગ કેમ ન હોય? માણસ પોતાની જાત સાથે સ્પર્ધા કરતો રહે. સુધારા વધારા કરતો રહે. આત્મનીરિક્ષણ કરતો રહે તો જીવનમાં સફળતા મળે મળે અને મળે જ.

૯) આત્મહત્યા કે એના વિચારો કરવા એ પણ કાયરતા છે. ઘણા લોકોને શિક્ષણ પદ્ધતિ કે પછી પરીક્ષા પદ્ધતિ સામે વિરોધ હોય છે. ઘણા વિદ્યાર્થી કે માબાપોને એમ થતું હોય છે કે જે વિષયમાં રસ કે આવડત ન હોય એ પણ ભણવા પડે છે. આવા તો શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રશ્ર્નો આવતા રહેતા હોય છે. માત્ર શિક્ષણ જ નહીં, આખી જિંદગી અનેક પ્રશ્ર્નો અને ટ્રાયલ એન્ડ એરરથી ભરેલી હોય છે. તમને એમ થાય કે હું પરીક્ષા પદ્ધતિ બદલી નાખું, જીવન જીવવાની ઢબ બદલી નાખું. જોકે, આ બધું તમે જીવતા રહેશો તો કરી શકશો. આત્મ હત્યા કરવાથી કશું જ નહીં બદલાય. સમાજમાં દરેક સિસ્ટમ કે દરેક રિવાજ માણસ જ બનાવતો હોય છે અને તેમાં વખત જતાં માણસ જ બદલાવ લાવતો હોય છે. માટે પરીક્ષા હોય કે પરીક્ષાનું પરિણામ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નિરાશાવાદી વિચાર ક્યારેય ન કરવા.

ક્રિકેટનો શોખ તો વધતે ઓછે અંશે સહુને હોય છે. આ ક્રિકેટમાંથી એક વસ્તુ શીખવા જેવી છે. પરીક્ષાના પેપરની તો તમે તૈયારી કરી હોય છે અને એમાંથી જ પ્રશ્ર્નો પૂછાતાં હોય છે, જ્યારે ક્રિકેટમાં તો બોલર હવે કયા પ્રકારનો બોલ નાખશે એ ખબર હોતી નથી, છતાંય બેટ્સમેન પોતાની રીતે બેટ વીંઝીને એક, બે, ત્રણ રન કે ચોક્કા-છગ્ગા ફટકારતો રહે છે.

આમ શાળા-કૉલેજની પરીક્ષા હોય કે જીવનની અન્ય કસોટી. દરેક નવા દિવસે પેલા બોલની જેમ અનેક મૂંઝવણો અને મુસીબતો આવતી રહેતી હોય છે અને આપણે તો આપણા પ્રયત્નરૂપી બેટ વડે તેને દૂર બાઉન્ડ્રી પર જ મોકલવાનું ચાલુ રાખવું જોઇએ. જનમ્યા ત્યારથી જ મુસીબતો તો આવતી જ રહેતી હોય છે. એનાથી ગભરાઇને આપણી જીવનરૂપી વિકેટ ફેંકી દેવાને બદલે એ મુસીબતોને જ કેવી રીતે બાઉન્ડ્રીની બહાર મોકલી શકાય એ સતત વિચારતા રહેવું જોઇએ.

આપણા ઘર્મમાં તો જન્મ, મૃત્યુ અને પુનર્જન્મની વિચાર ધારા ફેલાયેલી છે. હાલના જીવનની મુશ્કેલીઓથી ડરી જઇને આત્મહત્યા કરશો તો આવતા જન્મમાં પણ મુશ્કેલીઓ તો સતાવવાની જ, એના કરતાં આ જન્મમાં જ જીવતા રહીને એનો સામનો કરવાનું સતત શીખતા રહેવું જોઇએ. એક દિવસ જરૂર સફળતાનો સોનેરી સૂરજ પણ ઊગશે, ઊગશે અને ઊગશે જ.

——————————

પરીક્ષા વખતે ખાવાપીવામાં  ધ્યાન રાખો. સ્વસ્થ રહો

પરીક્ષા સમયે જ છોકરાઓ બીમાર, સુસ્ત અને આળસુ ન બની જાય. શરીરને પોષણ તેમ જ મગજને સ્ફૂર્તિ મળતી રહે તે રીતે ભોજનનું સમયપત્રક ગોઠવવું જરૂરી છે.

૧) સવારના નાસ્તામાં ફ્ળો, સૂકા મેવા, ફળોના રસ, દૂધ, દહીં , ફણગાવોલા અનાજનું સેવન મગજને શક્તિ આપશે અને સક્રિય રાખશે.

૨) પાઉં, કેક, કુકીઝ, કોલ્ડ્રિંક્સ, વધુ પડતી સાકર, તેલ અને મસાલાવાળી ચીજોથી જેટલા દૂર રહી શકાય એટલું સારું . આ બધી ચીજોથી શરીરમાં આળસ ભરાય અને મગજની ક્ષમતા પર પણ ખરાબ અસર થઇ શકે છે.

૩) પ્રવાહી ચીજોનો વધુ ઉપયોગ કરો. શરીરમાં પાણી ઓછું ન થાય એનું ધ્યાન રાખવું. સમય સમય પર પાણી,જ્યૂસ,સૂપ, છાશ,લસ્સી,નાળિયેર પાણી જેવા પ્રવાહીના સેવનથી મગજમાં સ્ફૂર્તિ રહે છે.

૪) કચુંબરનો ઉપયોગ વધારો. સ્વાદ વધારવા માટે કોઇ પણ કાચા શાકભાજીના કચુંબરમાં કોથમરી, સિંધાલૂણ નમક, મરીનો પાઉડર અને લીંબુ નીચોવીને ચાવી ચાવીને નાસ્તાની માફક ખાઇ શકાય.

૫) મોડી રાત સુધી જાગવાનું થાય તો દર અડધા કલાકે પાણી પીવું જરૂરી છે જેથી જાગરણને કારણે થનારી સમસ્યાઓથી બચી શકાય. વચ્ચે વચ્ચે તળેલી કે શેકેલી ચીજો ન ખાવી જોઇએ.

૬) બે-ત્રણ વાર ધરાઇને ખાવાને બદલે ચાર પાંચ વાર હલકું ભોજન લેવાનો મહાવરો રાખવાથી પાચનની સમસ્યા ઊભી નથી થતી. પોષણ પણ બરાબર મળતું રહે છે અને શરીર તેમ જ મનમાં આળસ ક્ે સુસ્તી આવવાને બદલે સ્ફૂર્તિ અને શક્તિ રહે છે.

૭) સૂકા મેવાનું સેવન કરવું જોઇએ. સવારની ચાની જગ્યાએ બદામવાળું દૂધ વધુ ફાયદાકારક છે.

૮) ચા પીવાની આદત હોય તો પરીક્ષાના દિવસોમાં કોફી પીવાનું રાખવું જોઇએ. કોફી મગજને વધુ સક્રિય રાખે છે. ગ્રીન ટી પણ પી શકાય.

૯) અભ્યાસની વચ્ચે વચ્ચે જ સૂકામેવા કે પછી શીંગદાણા ચાવતા રહેવું જોઇએ. આનાથી મગજ સક્રિય રહેશે. જોકે, એટલું પણ ન ખાવ કે પેટ પૂરું ભરાય જાય અને આળસ પેદા થાય.

January 5, 2019
upsc1.jpg
13min6780

Civil Services Exam is considered as the top most exam in India and the candidates selected in the civil services exam enjoys commands the prestige and gets the best perks in the whole Indian society. The Union Public Service  Commission conducts the Civil Services Exam each year in order to fulfil the requirement of the All India as well as the Central Civil Services.

The UPSC publishes the official notification on the month of February each year with all the necessary details related to the Civil Service Exam. But, the candidates and the coaching spread the various myths related to the Civil Service Exam. These myths have a considerable impact on the IAS aspirants and their efforts and performance influenced due to the underlying current of these myths.

Following are some of the most common myths related to the Civil Services IAS exam among the candidates

Myth 1: Civil Services Exam is the toughest

Facts: This is certainly not true. Every exam can be cracked with the right strategy and approach. It is true that the Civil Services Exam has a very long time process and it takes around more than one year to complete the exam process, but it does not mean that the exam is toughest. We can call it uncertain regarding the horizontal and vertical expansion of the IAS Syllabus but there are certain boundaries of the IAS Syllabus too so that it can be covered in time and the IAS Preparation can become effective.

Myth 2: The IAS aspirants need to study for 15-20 hours a day

Facts:  It is the most common myth among the IAS aspirants. It goes like that in order to get selection in the IAS Exam, the IAS aspirant’s needs to study for 15- 20 hours. The IAS Toppers and the teachers related to the IAS Classes suggest to study for 8 hours in a day is sufficient in order to crack the IAS Exam but these 8 hours study should be an effective study in a much-focused manner and with the selected quality study material. We have various examples that have cracked the IAS Exam with their full-time job. So we can not say that it is a rule to study for 15-20 hours daily.

Myth 3: IAS aspirants must know everything

Facts: It is a popular notion that the IAS aspirant must know everything about everything. It is not true. Firstly, the UPSC has defined its syllabus in a very lucid manner, which can be followed in the IAS preparation. Secondly, the topics can be decided on the basis of importance to our nation and society. There are certain standard books through which we can cover the UPSC syllabus. So the bottom line is that we can cover the syllabus through standard books, news events, and the likes. The underlying point is that IAS is a generalist service, and the UPSC requires only general understanding and conceptual clarity of all the subjects and topics prescribed in the syllabus. That’s all. So, you don’t need to be an expert, just a genuine learner.

Myth 4: You need to be a topper throughout your academics

Facts: This is also a very general myth that one needs to be topper throughout his academics because there are various Toppers who were an average student during their academics. We have various examples for the same, even one IAS Toppers was failed in her ninth class. So it does not make any difference whether one had a glorified and successful academics.  This exam requires the marks in this exam only hence there is no minimum percentage required in the degree exams.

Myth 5: Have to read dozens of books for IAS Exam

Facts: The IAS aspirants need to fulfil the requirement of the IAS Exam and need not to become a postgraduate in the subject or topic. This exam tests the conceptual clarity of the topics and the clarity of expression because only by applying the concepts and principles, the pragmatic solution can be achieved to the problems. All the IAS toppers, teachers and seniors suggest to read one standard book for each topic and do not build a library of books. Do not follow all the books which your coaching institutions and peers recommend you.

Myth 6: Coaching is a must for IAS Exam

Facts: This is not true in any sense. It differs from person to person. Each person has a different set of requirements and different understanding related to the same subject and topic. Each year, there are various candidates who never attended any coaching. Nowadays, there is a horizontal as well as vertical expansion of the mobile apps where all the important things are easily available.
Attending coaching needs various other supplementary things such as relocation, food facilities and other things which require a whole lot of money.

Myth 7: Only English medium candidates can become IAS

Facts: This is a very prevalent misconception among the Hindi Medium IAS aspirants that only English Medium candidates can become IAS Officer. This is not true because each year Hindi Medium candidates are also passing the IAS Exam and getting their posting as the IAS officer. The IAS exam is not a concern with the medium of instruction or the medium of answer writing but with the clarity of expression and the indigenous problem solving and pragmatic solution to the socio-economic problems. However, the ratio of candidates selected in the IAS Exam is skewed towards the English Medium. One reason which can contribute to this is the English study material.

Myth 8: IAS is the best job in India

Facts: This is a well-established notion that IAS is the best job in India as compared to any other job. But in reality, It is not so. In terms of salary and perks, it is not the best job and private sector has various positions having better salary and perks than an IAS officer. In addition to it, the IAS gets his posting in the rural areas and some time in the drought-prone areas where there are no facilities. But in case of private sector job, one will always get their posting in the metropolitan as well as on the International Assignments.
In addition to it, IAS is the first person who is transferred in case of any mishappening and political leadership change, which creates a very uncertain future in terms of place of residence for an IAS Officer.

Myth 9: IAS officers are mostly posted as District Magistrate.

Facts: Most of the IAS aspirants dream about the District Magistrate(DM) post and the powers associated with the post. But the reality is this, There are hundreds of IAS officers posted in a state and the post of DM is not given to everyone. There are very few IAS officers which are bestowed with the responsibility of DM. On an average, the DM posting is given to the IAS Officer for 4 to 5 years only in the whole career as an IAS Officer. Some IAS officers never get an opportunity to become a DM at their career.

Myth 10: IAS officers are more powerful than IPS, IRS, IFS

Facts: The powers of any officer is not mentioned in the Constitution of India.  The powers and responsibilities are associated with the department of posting of the Officers. IAS Officers are generalists in nature so they cannot head any specialised commission or board. All the services have their defines scope of duty and area of jurisdiction so we cannot say that IAS commands all the powers and all the other services are not so powerful. For example, CBI can be headed only by an IPS officer and only an IRS officer can be a Commission of customs, excise or income tax.  Although it is a matter of fact that the secretary post in various ministries is headed by the IAS officers irrespective of the nature of work in the ministry.

Myth 11: A DM is the boss of a district

Facts: District Magistrate is the prime coordinator in the district who call the various actors for meeting and consultation and also work out the all-inclusive and consensual plan with the help of other departmental officers. A DM is only a coordinating officer for all the state government departments. He has no direct control over the various district functionaries such as the IPS, IFS and IRS officers. Even the state government officials report to their own superior who writes their performance report. DM only enjoys loose control over the other government officials.

Myth 12: IAS officers can’t be removed from service?

Facts: In our country, even the President of India can be removed from office and we have written rules and procedure regarding this. IAS is also not an exception to it. An IAS officer can be suspended by the state government in a specified manner on the grounds of corruption, misbehaviour, and incompetence. He can be removed from the service by the President of India. In a recent case, there were various senior IAS Officers who were compulsorily retired from service by the Government of India.

The procedures for removing IAS officers are almost the same as any other Group A officer of Government of India. Every year several IAS officers are suspended, arrested and removed from service for various reasons.

Myth 13: Luck is mandatory for selection in IAS Exam

Facts: Luck is a result of dedication and effort which one put in the IAS preparation. Only luck cannot give assurance for the selection in the IAS Exam.  Getting marks in the IAS exam is the combination of various factors and luck is one of them. We can not say that luck is the sole factor required for selection in the IAS Exam.

We hope that we have cleared all the prevalent myths associated with the IAS Exam and clarified your doubts related to the misconceptions. In order to get the latest and most authentic information regarding the civil service examinations in India, keep visiting our page.

December 17, 2018
meeta_rathod.jpg
14min2699

Dr. Meeta Rathod Vansadia

Ph.D. in Library & Information Science

Email : meetarathod@gmail.com  Mo. no. 9725039802

“Spread Happiness – It is Contagious”

2nd January, 2019

One of the fond memories of my childhood in Bombay (now Mumbai), is the sweet and refreshing smell of Parle Glucose biscuits, emerging from the Parle factory, situated  at about 10 minutes walking distance from my house. The fragrance is still alive in my mind. As a child, those were the wonderful moments, to visit the factory outlet store of Parle Products, which was placed at the front gate of the factory, along with parents to purchase the fresh Parle products. With growing age the taste diverted from glucose biscuits to other cream and crunchy biscuits and cookies and glucose biscuits disappeared in deep down lane memories of life.

After several years, Parle G again popped up in the life, during the visit of Saputara in monsoon season. Here, came across these beautiful and innocent kids of Dang districts, while passing through the lanes of Dang forest.

Since few years it has become our practice to visit “Saputara” during monsoon. In fact, it is the only beautiful hill station in South Gujarat. During monsoon, the beauty of nature reaches at its peak due to the heavy rain in the region.

One does come across several waterfalls, check dams, lakes during the journey of in and around saputara, in the forests of Dang districts. Once while passing through this, we noticed these were playing and bathing in river. We spent some time with them. In their language they narrated their stories and the games and expressed the feelings of fun. It was an amazing experience to see the kids enjoying in the natural environment, which is completely invisible in the urban kids. These playful activities not only help them in the growth of their physical strength but I suppose the sensitivity towards the environment, nature, trees, river is possible only through this type of direct involvement with the nature.

 

 

As we didn’t have anything to offer them like chocolates etc with us, to distribute to the kids, we tried to locate some stores. We found very small hut type store nearby. The only hygienic food I could gather were, Parle G biscuits. We purchased all the packets available with the store keeper and distributed it to these kids. The joy on their face is unmemorable.

While moving ahead we came across a school. The school timings were over. The kids were about to leave. Here, again we spent some quality time with them. We narrated some stories to them. They sang the prayers in complete harmony in the same “sur”. It was an amazing listening to these kids.

“The quality time spent with these lovely kids in the beautiful nature of Dang forest”

While moving ahead, came across another school, another bumch of students. The kids were running outside with their lunch plates, as they were receiving mid day meal from their school. Here again indulged with them, spoke to them. They were so happy to mingle with us and were speaking over each other in their sweet and innocent language. Very disciplinarily and enthusiastically got clicked pics with me. Here, again distributed Parle G biscuits, as we didn’t had any other option. But interestingly, they were very happy to receive this; I felt Parle G biscuits were like a big treat for them, which had been lost from my list, since long.

“The best part of this picture is the focussed eyes of every kid, perfectly on the lens of camera”

These are some four years old pictures. Next year onwards, we used to take story books, stationary materials, note books, water bottles etc and would distribute it among the kids. This is not any philanthropic activity on a big scale. In fact it is a very small attempt we are making for ourselves. And the only reason for sharing this is that it is quite essential to understand the fact that, what we are spreading in our surrounding is very important. If we can ever spread happiness in other’s life, the experience speaks that, in return we will definitely receive added amount of joy and happiness from them.

Somebody has very rightly said that in the journey of our life,

“What we give comes back to us”

 

24th December, 2018

Unfolding Narmada Parikrama

 

Maa Narmada River, by large, has great impact on the Spiritual journey of anyone dwelling in the Spiritual path.

Narmada is the holiest river of India and one of the major rivers of Central India. There are end numbers of age old historic temples, each with unique story of its own, are sited at its side.

Narmada Parikrama, a pious pilgrimage, the journey pilgrims performing a consecrated circumambulation, i.e., a circular journey covered on foot around the holy river of Maa Narmada. This journey has been practiced by Hindus, Jains and Buddhists since time immemorial. The journey covers in two states Madhya Pradesh and Gujarat. The total journey is almost about 2400 kms.

On my recent visit to Nardeswar, Garudeswar, situated at the bank of Maa Narmada, I got the opportunity to meet Narmada Parikramawasis. These are the devotees en route to the journey of the parikrama.  They are two young females, barely in their early thirties, well educated, moved out to gain real life experience towards spiritual journey with minimum baggage and maximum “SHRADDHA”.

It was an overwhelming and an enriching experience for me, as this is for the first time I was meeting any Narmada Parikramawasis in person. We spent almost two days together. Till that moment, I didn’t have any deep knowledge about this journey of Narmada Parikrama.

When asked about the purpose of their journey- the simple answer was “MAA NARMADA CALLING”… Narmade Har…

In detail discussion, they share about their visits to several ashrams, temples, persons. The most amazing part is that in their talk, one could sense only about love, affection, mankind, which they were receiving from the people. It is quite obvious that they must have come across difficult situations and difficult people, but they never mentioned about it. It seems this yatra completely tear down the “EGO” of a person.

I did wonder “Is it a different globe than the materialistic world in which we live?”

These young devotees, called out for this very difficult journey as for their attraction towards MAA Narmada. One of the major goals of them is to gain the spiritual mileage through this journey. They have explored various ashrams and came across many saints.

Further, as they are also involved in the Socio-cultural development work of the underprivileged, it helped them in sensitising towards the habitants residing in the dense forests across the journey. They could also explore the diverse culture embedded in the tribes, and also values and principles being practiced by them.

But, it’s a long journey, and still long way to go…

We parted our paths… wishing them all the best in their wonderful Spiritual Journey!!!

“NARMADE HAR”

 

17th December, 2018

Episode No.1

Digitisation and Preservation of Cultural Heritage for the Netizen

On my recent deliberation at International Conference, MANLIBNET 2018, on “EMERGING TRENDS IN LIBRARIANSHIP,’ during December 10-12, 2018 at Indian Institute of Management, Tiruchirappalli, Tamilnadu, discussed the “Ongoing project of Digitisation and Preservation of Manuscripts of Chunilal Gandhi sVidyabhavan of Sarvajanik Education Society, Surat”.

I was introduced to the above digitisation and preservation project in the year 2016. I still remember the first time when I came in contact with these manuscripts, the feeling and smell is still fresh in my heart and mind. They are very fragile in nature. I was very anxious to begin the work.  As I got immersed in the project, I came across the intellectual work embodied in those manuscripts in different languages and on varied subjects by our predecessors. The immense efforts and pain they had taken to produce these manuscripts are unexplainable.  The society at large shall always be indebted to those unknown creators and/or authors of these manuscripts. It is really essential that we pass on this knowledge to the next generation, the netizens.

I realised the importance of process of digitisation, preservation and conservation of our rich cultural heritage embedded in these manuscripts. The journey enlightened me about task of The National Mission for Manuscripts (NMM), an autonomous organisation under Ministry of Culture, Government of India. Another important Institute I came in contact with and which I visited for the above purpose is The Maharaja Sayajirao Oriental Institute (Prachyavidya Mandir) of The Maharaja Sayajirao University of Baroda. It is very amazing Institute and occupy large number of manuscripts in different forms. Infact, it is the largest centre of manuscripts in the western region.

With regard to The National Mission for Manuscripts, it was established in the year 2003. The main purpose of the mission is to survey, locate and conserve Indian manuscripts. This is the way they are creating national resource base for manuscripts. It further leads to access, awareness and use of this for educational purposes. Further, it may help in understanding and learning about the value system and social practices prevailed in those time. The most important thing I would like to highlight here is that the entire process of the survey, digitisation and preservation work is being carried out by NMM without any financial burden to the host institute. The National Mission for Manuscripts sponsors entire work of digitisation as well as conservation.

It has been come to the notice that there are many old cultural and religious Institutions in Surat, specifically Jain temples, which possesses significant numbers of manuscripts. This collection may contain very important and useful information for society. Today, from this platform, I would urge them to please go for the digitisation and conservation process of these manuscripts. For the said purpose you may contact me, I would be more than happy to be part of it. Pl check my contact details provided above. If you wish to contact NMM directly you may contact them on namami.org.

I will be back again and will touch upon in detail about The National Mission for Manuscripts, Management Libraries Network (MANLIBNET), Oriental Institute of Baroda and my parental Institution Sarvajanik Education Society.

 

 

November 27, 2018
rupin.jpg
2min34030

લેખક  સી.એ. રૂપીન પચ્ચીગર

ડીરેકટર

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ

ગુજરાત રાજય સરકાર દ્વારા હાલમાં બિન અનામત વર્ગ એટલે કે સવર્ણ જાતિઓ માટે વિવિધ યોજનાઓની જાહેરાત થઈ છે. હાલ પર્યંત અનામત વર્ગ એટલે કે એસ.સી., એસ.ટી. અને ઓબીસી માટે અનેક યોજનાઓ રાજય દ્વારા બહાર પાડવામાં આવી હતી અને એનો લાભ અનામત વર્ગની જ્ઞાતિઓને મળે છે. પરંતુ હવે ગુજરાત રાજય સરકાર દ્વારા બિન અનામત વર્ગના લોકો એટલે સવર્ણ જ્ઞાતિઓને પણ એની આર્થિક રીતે નબળા કુટુંબો માટે મદદ થાય અને સવર્ણ જ્ઞાતિના આર્થિક રીતે નબળા બાળકોને શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓને લાભ મળે એવા હેતુથી આઠ પ્રકારની યોજના જાહેર કરવામાં આવી છે.

ગુજરાત રાજય સરકાર દ્વારા “ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ” ની રચના કરવામાં આવી છે. જેના ચેરમેન, વાઈસ ચેરમેન અને પાંચ ડિરેકટર તથા મેનેજીંગ ડિરેકટરની એપોઈન્ટમેન્ટ કરવામાં આવી છે. આ નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્કીમને નિગમની વેબ સાઈટ www.Gueedc.gujarat.gov.in  પર મૂકવામાં આવી છે. આ વેબ સાઈટ પર વિવિધ સ્કીમની વિસ્તૃત માહિતી, ફોર્મ અને અરજી કરવાની પધ્ધતિ પણ જણાવવામાં આવી છે. બિન અનામતમાં આવતો કોઈપણ વિદ્યાર્થી કે વ્યકિત આ સ્કીમનો લાભ થઈ શકશે.

બિન અનામત વર્ગમાં કોણ આવી શકે ?

જે વ્યકિત એસ.સી., એસ.ટી, ઓબીસીમાં ન આવતો હોય તે વ્યકિત બિન અનામત વર્ગની સ્કીમનો લાભ લઈ શકે. એટલે કે એસ.સી., એસ.ટી. અને ઓબીસી સિવાયની તમામ જ્ઞાતિઓને આ સ્કીમનો લાભ મળશે. એક અંદાજ મુજબ ૫૯ જ્ઞાતિઓને આ સ્કીમનો લાભ મળશે.

સ્કીમનો લાભ લેવા શું કરવું ?

સ્કીમનો લાભ લેવા એણે કલેકટરશ્રી અથવા તેના સમકક્ષ જિલ્લા અધિકારી પાસેથી બિન અનામત વર્ગમાં આવો છો એવુ પ્રમાણપત્ર મેળવવુ પડશે અને અરજી સાથે જોડવુ પડશે. તદુંપરાંત તેની આવકનો દાખલો પણ મેળવી અરજી સાથે જોડવો પડશે. વેબ સાઈટ પર જે તે જિલ્લા અધિકારીના નામ, સરનામા, ટેલીફોન નંબર આપ્યા છે. તેનો સંપર્ક કરી ત્યાં અરજી પહોંચાડવી પડશે. અરજી સાથે જરૂરી તમામ દસ્તાવેજ અને પૂરાવા આપવાના રહેશે.

વિવિધ સ્કીમ :

રાજય સરકાર દ્વારા આઠ પ્રકારની સ્કીમ મૂકવામાં આવી છે. જેમાં ત્રણ સ્કીમ લોન માટેની છે. એક સ્કીમ વ્યાજ સહાયની અને ચાર સ્કીમ આર્થિક સહાયની છે.

૧.      વિદેશ અભ્યાસ લોન

અ.  યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો :

ધોરણ ૧૨ પછી MBBS માટે, ડિપ્લોમા પછી ડિગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રીસર્ચ જેવા ટેનીકલ,  પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને રૂ. ૧૫ લાખ સુધીની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.

બ.  લાયકાત :  આ માટે વિદ્યાર્થીએ ધો. ૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ ગુણાંક મેળવેલ હોવા જોઈએ.

.  વ્યાજનો દર : ૪ ટકા લેખે સાદું વ્યાજ

ડ.  આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

ઈ.  લોનની ભરપાઈ :

(૧) રૂ. ૫ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૨) રૂ. ૫ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૬ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૩) ભરપાઈ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા કરવામાં આવશે.

(૪) લોન લેનાર નિશ્વિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકશે.

(૫) અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવા પાત્ર રહેશે નહિ.

ઉ. જામીન/દસ્તાવેજ :

(૧) સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીનખત રજુ કરવાનું રહેશે.

(૨) સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા કોઈ સગાં સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

(૩) દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

૨.      શૈક્ષણિક અભ્યાસ યોજના

અ.  યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો :

રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો ઈજંનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમયોપેથીક, ફિઝયોથેરેપી, વેટરનરી, નર્સીગ વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે અભ્યાસક્રમની કુલ ટયુશન ફી અથવા ૧૦ લાખ એ બે પૈકી જે ઓછુ હોય તે રકમની લોન નિગમ તરફથી આપવામાં આવશે. પરંતુ આ સ્કીમનો લાભ બી.બી.એ., બી.કોમ, બીએસસી, બીએ વગેરે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળી શકશે નહી. અરજદાર બિનઅનામત વર્ગના હોવા જોઈએ.

બ.  લાયકાત : વિદ્યાર્થીએ ધો. ૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ ગુણાંક પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.

ક.  વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ

ડ.  આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક રૂ. ૩ લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.

ઈ.  લોનની ભરપાઈ :

(૧) રૂ. ૫ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૨) રૂ. ૫ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૬ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૩) ભરપાઈ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા કરવામાં આવશે.

(૪) લોન લેનાર નિશ્વિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકશે.

(૫) અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે

વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવા પાત્ર રહેશે નહિ.

ઉ. જામીન/દસ્તાવેજ :

(૧) સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીનખત રજુ કરવાનું રહેશે.

(૨) સમગ્ર કોર્ષની લોનની કુલ  રકમ રૂ. ૭.૫૦ લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા કોઈ સગાં સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

(૩) દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

૩.      સ્વ રોજગારલક્ષી યોજના         

       અ.  યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો

  • રીક્ષા લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે સ્વ રોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનીટ કોસ્ટ
  • ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન (જરૂરી સ્ટ્રકચર સહિત) મેળવવા માટે ઓનરોડ યુનીટ કોસ્ટ
  • વ્યવસાય જેવા કે કરીયાણાંની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈપણ સ્વરોજગારલક્ષી યોજના માટે

ઉપરોકત ત્રણેય યોજના માટે રૂ. ૧૦ લાખ અથવા ખરેખર થનાર ખર્ચ એ બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમની લોન મળી શકશે.

બ.  કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

ક. ધિરાણના માપદંડ :

(૧) વાહન માટે લોનની યોજનામાં અરજદાર પાસે પાકુ લાયસન્સ હોવુ જોઈએ.

(૨) મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઈપોથીકેશન) કરવાનું રહેશે.

(૩) વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા હપ્તામાં લોન ભરવાની રહેશે.

(૪) નાના વ્યવસાયકારોએ લોન મેળવ્યાના ત્રણ માસમાં વ્યવસાય શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.

ડ. જામીન/દસ્તાવેજ :

(૧) લોનની રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીનખત રજુ કરવાનું રહેશે.

(૨) લોનની રકમ રૂ. ૭.૫૦ લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા કોઈ સગાં સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

(૩) દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.

(૧) ગુજરાતના ડોમીસાઈલ વતની હોવા જોઈએ. અને બિન અનામત વર્ગના હોવા જોઈએ.

(૨) અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુઘીની હોવી જોઈએ.

(૩) ધિરાણનો વ્યાજ દર વાર્ષિક પુરૂષ માટે ૫% સાદુ વ્યાજ અને મહિલા માટે ૪% સાદુ વ્યાજ રહેશે. પ્રતિવર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

૪.    યોજનાનું નામ : સ્નાતક તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય.

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :

  • તબીબ, વકીલ, ટેકનીક્લ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનીક, લેબોરેટરી, રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો તેને બેન્ક પાસેથી લીધેલ રૂ. ૧૦.૦૦ લાખ સુઘીની લોન પર ૫ % વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

        લાયકાતના ધોરણો :

  • વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતના ડોમીસાઈલ વતની હોવા જોઈએ. અને બિન અનામતવર્ગના હોવા જોઈએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુઘીની હોવી જોઈએ.
  • બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજુ કરવાના રહેશે.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

 યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણૉ :

  • બિનઅનામતવર્ગના વિદ્યાર્થીઓ જે સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા

મેડીકલમાં  અભ્યાસ કરતાં હોય અને પોતાના પરિવારથી દુર, પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂ. ૧૨૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.

  • કોઈપણ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

૬.    યોજનાનું નામ : ટયુશન સહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :

  • બિનઅનામતવર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
  • કોઈપણ સમાજ/ટ્રસ્ટ/સેવાભાવી સંસ્થા દ્વારા સંચાલિત ટયુશન/કોચીંગ કલાસમાં અભ્યાસ કરતાં લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓને ઉપર મુજબની સહાય મળવાપાત્ર થશે.
  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ.
  • દરેક વર્ષમાં માત્ર એકજ વાર સહાય મળવાપાત્ર થશે.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ

૭.    યોજનાનું નામ : જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય.

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :

  • બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) ની તૈયારીના કોચીંગ માટે, ધોરણ-૧૦ માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછુ હોય તે કોચીંગ સહાય આપવામાં આવશે.
  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

 ૮.    યોજનાનું નામ : સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય

 યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણૉ :

 *      બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી(G.P.S.C.) વર્ગ-૧,  વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને, તાલીમાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછુ હોય તે સહાય તરીકે મળવાપાત્ર થશે.

  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૬૦ ટકા કે તેથી વધુ.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

 

November 21, 2018
sukanya_logo.png
1min25490

સુકન્યા સમૃદ્ધિ યોજના : પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાને જાન્યુઆરી 2015માં બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન દ્રારા  લૉન્ચ કરી હતી. તે બાળકના નાણાકીય ભવિષ્યમાં એક મહાન યોજના માનવામાં આવે છે. એવું એટલે કારણકે આ એક સરકાર સમર્થિત સ્કીમ છે અને એના પર વ્યાજ દર પણ ઘણો ઓછો છે. આ ખાતું તમે અધિકૃત વેપારી બેંક અથવા ભારતીય પોસ્ટ ઑફિસમાં ખોલાવી શકો છો.

જો તમે તમારા બાળકના લગ્ન, શિક્ષણ અને નાણાકીય સલામતી માટે રોકાણ કરવા માંગો છો, તો સુકુન્યા તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ યોજનામાં 8.5% વ્યાજ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાને છોકરીના વાલી અથવા પિતાના નામથી છોકરીના નામ પર ખાતું ખોલાવી શકાય છે. એક વાલી એક છોકરીના નામ પર એક જ અકાઉન્ટ ખોલી શકે છે અને વધારે 2 છોકરીઓના નામ પર બે અકાઉન્ટ. સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટને છોકરીના જન્મથી 10 વર્ષની ઉંમર સુધી ખોલાવી શકાય છે. આ ખાતાંમાં એક વર્ષના 250 રૂપિયા અને 1,50,000 રૂપિયા વર્ષના રોકાણ કરી શકાય છે. અકાઉન્ટ ખોલ્યા બાદ 15 વર્ષ સુધી અકાઉન્ટ ચાલું રાખી શકાય છે. જેમ કે છોકરી 18 વર્ષની થાય છે તો અકાઉન્ટથી આંશિક રકમ ઉપાડી શકાય છે. બાળકના શિક્ષણ માટે આ ખાતામાં થતી મહત્તમ રકમ નીકાળી શકાય છે. આ સેવિંગ સ્કીમ બધી જ રીતે ટેક્સ ફ્રી હોય છે.

October 10, 2018
World-Mental-Health-Day-Logo-Picture-800x600.jpg
2min5620
થીમ – યંગ પીપલ્સ મેન્ટલ હેલ્થ એક ચેન્જિંગ વર્લ્ડ
“વિશ્વ આરોગ્ય સંસ્થા” તેમજ “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ”ના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૨ થી દર વર્ષે ૧૦-ઓક્ટોબર ના દિવસ ને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ જનજાગૃતીના કાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે.
આધુનિક યુગમાં જીવનમાં સરળતાનું સ્થાન જટિલતાએ લઈ લીધેલું જોવા મળે છે. જ્યારે આપણે ૨૧મી સદીને સ્પર્ધાત્મક સદી તરીકે ઓળખાવીએ છીએ ત્યારે માનવી પોતાની જાતને પર્યાવરણ  ગોઠવવાના કેટલાક પ્રયત્નોમાં સફળતા તો કેટલાક પ્રયત્નોમાં નિષ્ફળતા પ્રાપ્ત થતી જોવા મળે છે. જ્યારે નિષ્ફળતાએ નિરાશા હતાશા અને માનસિક તાણ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. જે વ્યક્તિના માનસિક અને શારીરિક પાસાઓ પર નકારાત્મક અસરો પેદા કરવાનું કાર્ય કરે છે.
૧૦મી ઓક્ટોબર ૨૦૧૮ની થીમ યંગ પીપલ્સ મેન્ટલ હેલ્થ એક ચેન્જિંગ વર્લ્ડ છે, જેનો હેતુ આજના યુવાનો સતત માનસિક સમસ્યાઓમાંથી બહાર લાવી માનસિક જાગૃતતામાં વધારો કરવો.
આજના યુવાનોને માત્ર શારીરિક બીમારીઓ સાથે સાથે ભાતભાતની માનસિક પીડાઓ પણ તેના જીવનનો હિસ્સો બની ચૂકી છે. ૧૮ થી ૩૪ વર્ષના યુવાનોમાં માનસિક બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભારતમાં ૧૦૦ માંથી ૮૯ લોકો માનસિક બીમારીથી પીડાય છે
ભારતમાં 150 મિલિયન લોકો માનસિક રોગના શિકાર જેમાં 1.9 ટકા લોકો ગંભીર બીમારીથી પીડાતા જોવા મળે છે. ૨૦૧૪માં પ્રતિ લાખ વસ્તી એ ૦.૩ ટકા મનોચિકિત્સકો નું પ્રમાણ જોવા મળે છે. જયારે ૨૦૧૭માં પ્રતિ લાખ વસ્તી એ ૧.૫ ટકા મનોચિકિત્સકો નું પ્રમાણ જોવા મળે છે. ૭૫ ટકા યુવાનો કે જે માનસિક બિમારીના ભોગ બનેલા છે તેઓ મનોચિકિત્સકની સલાહ લેવાનું અવગણી ડોક્ટરોની સલાહ લઈ ખર્ચ વધુ કરે છે આજનાં યુવાનોમાં માનસિક અને શારીરિક બીમારી વચ્ચેના તફાવત ની સમજ ક્યાંક ઓછી જોવા મળે છે છતાં વર્તમાન ભારતના યુવાનોમાં જાગરૂકતાના પ્રમાણમાં વધારો થતા એ બાબા સ્વીકારવી પડે કે જેટલી ઝડપથી માનસિક બિમારીના ભોગ બને છે તેટલી ઝડપે બહાર નીકળવાની કળા પણ આજના યુવાનો માહેર થયેલા હોય તેવું જોવા મળે છે માનસિક બીમારી પ્રત્યે જાગૃતતા લાવવા આરોગ્યને અનેક કાર્યક્રમો અને શિબિરોનું આયોજન કરવું રહ્યું
માનસિક બીમારીના કારણો :-
1.વ્યક્તિગત તંદુરસ્તી નો અભાવ
2.કૌટુંબિક સમસ્યાઓ
3.સામાજિક સંબંધોમાં કુસમાયોજન
4.નાણાકીય સમસ્યાઓ
5.બેરોજગારીનુ વધું પ્રમાણ
6.કાર્યક્ષેત્રમાં પ્રવર્તતી અને અનુભવાતી વિષમતાઓ
7.વધતી જતી વસ્તી
8.કામનો બોજો
9.અભ્યાસ કે નોકરી ધંધામાં કાતિલ હરીફાઈ
10.બેરોજગારી અને મોંઘવારીથી પીડાતો માનવી
માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેના ઉપાયો :-
1. હકારાત્મક વિચારધારા રાખવી
2.પરિસ્થિતિને ધીરજથી સમજવી
3.વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરવો
4.સંતુલિત નિર્ણય લેતા શીખવું
5.પોતાની શક્તિઓને રચનાત્મક અને સર્જનાત્મક તરફ વાળવી
6.કાર્ય પ્રવૃત્તિની શ્રેષ્ઠ સ્થિતિનું નિર્માણ
7.નિષ્ફળતામાં પણ સફળતા શોધવાનો પ્રયત્ન
8. સમસ્યા નાની હોય છે  અને સમસ્યાનો ડર મોટો છે એવી સમાજ વિકસાવી
9.પોતાની જીવનશૈલીમાં થોડો બદલાવ
10.પૂરતી ઉંઘ લો
11.તમારા શોખને જરૂર પૂરો કરો, માનસિક રૂપથી ફ્રેશ રહેશો
12.કામને લઇને તણાવ ન રાખો, સમયમર્યાદામાં પૂર્ણ કરો
13.ભણતરને લઇને વધારે તણાવમાં ન રહો કે ન તમારા બાળકને રાખો.
14.મનનો ઊભરો ઠાલવી નાખો; ધૂંધવાઓ નહિ.
15.ભૂલ થઈ જાય ત્યારે બીજાને દોષ દેતાં પહેલાં એક ચક્કર મારી આવો.
16. સામાની કદર કરો. પ્રેમ પ્રદર્શિત કરો.
17. કુટુંબના દરેક સભ્યને અલગ વ્યક્તિત્વ છે, તે ધ્યાનમાં રાખો.
માનસિક રોગના દર્દિઓ માટે આટલુ કરી શકાયઃ
૧. બિમારીને તેના શરુઆતના સમયમાંજ લક્ષણૉના આધારે ઓળખી તેની યોગ્ય સારવાર શરુ કરી શકાય. માનસિક રોગીઓની જેટલી જલદી સારવાર શરુ થઇ શકે તેટલુ સારુ પરિણામ મેળવી શકાય છે.
૨. યોગ્ય તબીબી સહાય વડે મોટાભાગના કેસમાં દર્દિ સ્વસ્થ બની અગાઉ માફક નોર્મલ જીવન જીવી શકે છે.
૩. મનોરોગીઓ સાથે કરવામાં આવતુ દ્વેષપુર્ણ વર્તન, વધુ પડતી ટીકાઓ કે દર્દી પ્રત્યેની વધુ પડતી લાગણી શીલતા અવગણવી જોઇએ. જે દર્દિના લાંબો સમય રોગમુક્ત રહેવામાં બાધારુપ બને છે.
૪. સ્કિઝોફ્રેનિયાના કેસમાં કેટલીક વખત પુરતી દવાઓ અને કાળજી છતા રોગના થોડા ચિન્હો યથાવત રહે છે. આથી દર્દિ અગાઉ માફક તાર્કિક કાર્યો અથવા વધુ બુધ્ધિક્ષમતા ધરાવતા કાર્યો કરી શકતો નથી. આથી આ બાબતે દર્દિના સગાઓની દર્દિ પ્રત્યેની વધુ પડતી અપેક્ષાઓ અને આ બાબતે નિષ્ફળ જતા તેની કરવામાં આવતી વધુ પડતી ટીકાઓ ના લીધે રોગ ફરી ઉથલો મારવાની સંભાવના વધી જાય છે.
૫. મનોરોગીઓની અન્ય રોગીઓ માફક સમાજમાં સ્વિકૃતી તેમજ સાજા થયા બાદ ગૌરવપુર્ણ પુનઃસ્થાપન એ ખુબજ અગત્યના મુદ્દાઓ ગણી શકાય.
પાછલા વિશ્વ માનસિક આરોગ્ય દિવસો થિમ :-
2014 સ્કિઝોફ્રેનિઆ સાથે રહેતા
2015 માનસિક સ્વાસ્થ્યમાં સન્માન
2016 મનોવૈજ્ઞાનિક અને માનસિક આરોગ્ય પ્રથમ સહાય
2017 કાર્યસ્થળમાં માનસિક આરોગ્ય
2018 યંગ પીપલ્સ એન્ડ મેન્ટલ હેલ્થ એક ચેન્જિંગ વર્લ્ડ
Dr. Mukesh B Bhatt
VCT MAHILA COLLEGE – BHARUCH
September 19, 2018
SuicidePrevention19.jpg
2min10930

World Suicide Prevention Day
(વિશ્વભરમાં આપઘાત નિવારણ દિવસ)

મિત્રો આજે તારીખ 10મી સપ્ટેમ્બરનો દિવસ જેને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે છેલ્લાં કેટલાંક સમયથી જાણવામાં આવે છે. આપણે ક્યારેય વિચાર્યું કર્યો કે આ દિવસ ઉજવવા પાછળ કેમ આજે લોકો મજબૂર બન્યાં છે છતાં હું આજે સાથે સાથે જાગૃત બન્યાં છે એમ કહીશ જ્યારે આજે ૧૬ મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ – સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૮

World Suicide Prevention Day

????દર વર્ષે 10મી સપ્ટેમ્બર ના રોજ વિશ્વભરમાં આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવાય છે

????શરૂઆત????
☄વિશ્વ આરોગ્ય સંગઠન(WHO) અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્રારા 2003થી દર વર્ષે 10મી સપ્ટેમ્બર ના રોજ “વિશ્વ આપઘાત નિવારણ દિવસ” ઉજવવાની શરૂઆત કરાઇ હતી

2017મા 15મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવાયો જેની થીમ “એક મિનિટ લઇ જીંદગી બદલશો.” મુખ્ય થીમ તરિકે પસંદ કરવામાં આવેલ હતો. જેમાં આપઘાત નુ જોખમ ધરાવતી વ્યક્તિ સાથે કરવામા આવતી આવતા ટુંકા, સહાનુભુતી પુર્વકના તેમજ કોઇપણ નિર્ણય થોપી બેસાડ્યા વિનાના વાર્તાલાપ તેમજ વ્યક્તિને પોતાની આપવીતી ચર્ચવા પ્રોત્સાહિત કરવાથી આપઘાત નુ જોખમ ઘટાડી શકાય છે.

ઉદ્દેશ

  • વિશ્વભરમાં આપઘાત નિવારણ અંગેની જાગૃતિ ફેલાવવી
  • આપઘાત માટે જવાબદાર કારણોમાથી લોકોને બહાર લાવવા અને આપઘાત કરતા રોકવા માટે વિશ્વભરમાં કાર્યક્રમો અને આયોજનો કરવામાં આવે છે
  • આપઘાત એટલે પોતાની મરજીથી પોતાના દેહનો જાતેજ ત્યાગ કરવો
  • હાલના સમયમા આપઘાત કરવાના કિસ્સા ઘણા વધી રહ્યા છે જે ઘણુ ચિંતાજનક કહેવાય
  • શ્વભરમાં દર વર્ષે આશરે 8 લાખ લોકો જેટલા મોત આપઘાતથી થાય છે જે પૈકી 1.35 લાખ (આશરે 17% મોત) ભારતમા નોંધાયા છે
  • વિશ્વભરમાં 15 થી 24 વર્ષના યુવાનોમા મોતનું મુખ્ય કારણ આપઘાત હોવાનુ જાણવા મળ્યુ છે
  • હાલના સમયમાં જ આપઘાત કરવા માટે મજબુર કરતી એક બ્લુ વ્હેલ નામની ગેમ પણ ચર્ચામાં છે
  • દર વર્ષે વિશ્વમાં આશરે ૮ લાખ જેટલા મોત આપઘાતથી નિવડે છે, જે પૈકી ૧.૩૫ લાખ (આશરે ૧૭% મોત) ભારત માથી નોંધાય છે. અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આથી ૨૫ ગણી વધુ હોવાની.
  • ભારતમાં છેલ્લા તીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે ૩૦% જેટલો વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાકે છે. (જ્યારે રોડ પર વાહન માં થતો અકસ્માત દ્વિતીય ક્રમાકે, કે અકસ્માતે ઝેર કે અન્ય ઘાતક પદાર્થોના સેવનથી થતા મૃત્યુ તૃતીય ક્રમાકે તેમજ માર-પીટ કે હુમલાથી થતા મૃત્યુ ચોથા ક્રમાકે છે.— કંઇક અંશે આ દરેક મૃત્યુના કારણૉમાં યુવાનોની માનસિક પરિસ્થિતી ભાગ ભજવતી હોય છે. જો લાગણોઓ તેમજ ગુસ્સા ને નિયંત્રિત કરવાની તાલીમ આપવામાં આવે તો તેને નિવારી શકાય છે.)
  • મોટા ભાગના કિસ્સાઓમાં એવુ જોવા મળ્યુ હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પરંતુ કોઇ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાત ના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે.

♨આપઘાત માટેના મુખ્ય કારણો

????અત્યારના યુવાઓ સૌથી વધુ આત્મહત્યા કરે છે જેનુ મુખ્ય કારણ પ્રેમપ્રકરણ પણ છે
????બેરોજગારી અને નોકરી/ધંધામા મળતી નિષ્ફળતા પણ આત્મહત્યા કરવા મજબુર કરે છે
????ભણતર નુ ભાર, કૌટુંબિક સમસ્યાઓ, નાણાંકીય ભીડ, વ્યાજખોરોનો ત્રાસ પણ આપઘાત કરવા માટે જવાબદાર છે

અંગત વાત

આપઘાત કરતા પહેલા તમારા પરીવારજનોની શુ હાલત થશે એ જરા વિચારી લેજો…..
માતા પિતા અને પરિવાર ની શુ હાલત થઇ હશે છે જેને કષ્ઠ વેઠીને તમારા વાંક-ગુના હોવા છતાં હંમેશા તમારો જ પક્ષ લિધો હોય ?? જરા બે ઘડી તમારા પરીવારની તમારા ગયા પછી શુ હાલત થશે એ શાંતિથી વિચારી લેજો પછી કોઇ પગલુ ભરજો

ગુસ્સામા કે આવેશમા આવીને કોઇ ઉતાવળીયા પગલા ના ભરો…

ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવુ-કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી. કે પોતા પાસે જે-તે વ્યક્તિના પ્રશ્નો ના જવાબો નહીં હોય તેમ માની પ્રતિભાવો આપવાનુ ટાળે છે. પરંતુ આવા સમયે માત્ર તેને સમય આપીને સાંભળવાથી, પોતાના નિર્ણયો તેના પર થોપીના બેસાડવાથી પણ આપણે તેને મદદરુપ થઇ શકીયે છીએ.

જ્યારે કોઇ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે શું કરવુ જોઇએ??

— આપઘાતના દરેક પ્રયત્ન ને ગંભીરતાથી લેવો જોઇએ.
— વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને પ્રતિતિ થવી જોઇએ કે તમને તેની મુશકેલીઓ હલ કરવામાં પુરતો રસ છે.
— વ્યક્તિને એકલા ના મુકો. સતત તેની સાથે રહો.
— તે કઇ રીતે આત્મહત્યા નો પ્રયત્ન કરવાનુ વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ.
— તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી.
— તે આત્મહત્યા નહીં કરી શકે, ખાલી ધમકી આપે છે, આત્મહત્યાની વાતો કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેનો અમલ અઘરો છે વગેરે કહી તેને પડકારો નહીં.
— જો વ્યક્તિ ખાતરી આપે કે તે હવે આત્મહત્યા નહીં કરે અને યોગ્ય સારવાર વિના પરિસ્થિતીનુ નિરાકરણ આવી ગયુ છે તો તેમ માની લેશો નહી.
— આપઘાત ના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતા કે બિમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય.

મિત્રો
+ શુ આત્મહત્યા એજ અંતિમ પગલુ છે

+ શુ તમારી સમસ્યાનું કોઇ નિવારણ નથી કે તમારે આપઘાત કરવુ પડે

+ શુ તમે આપઘાત કર્યા પછી તમારા પરીવાર અને સ્નેહીજનો ની શુ હાલત થશે એ વિચાર્યુ????

માત્ર આપઘાત સમસ્યાનું નિવારણ નથી.. તમારી તકલીફો, સમસ્યાઓને તમારા નજીકના લોકો સામે રજુ કરો, દરેક સમસ્યાનું 100% સમાધાન મળી જ જશે

Dr. Mukesh Bhatt

Bharuch College, Bharuch