CIA ALERT
March 7, 20171min12810

અધધધ…બૅન્કમાં આટલું જમાં છે અંબાજી મંદિરનું સોનું

૭ વર્ષે મળશે ૪,૭૨,૦૦,૦૦૦ રૂપિયાનું વ્યાજ 
Share On :

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ ૪૬ કિલો ૭૦૦ ગ્રામ સોનું દેના બૅન્કમાં મૂકવામાં આવ્યું છે.


અંબાજી મંદિર ટ્રસ્ટ પાસેના સોનાના જથ્થામાંથી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુજબ મંગળવારે અમદાવાદસ્થિત ગુજરાત ગોલ્ડ સેન્ટર ખાતે જરૂરી પ્રક્રિયા પૂરી કરીને સોનું બૅન્કને સુપરત કરવામાં આવ્યું હતું.


સાત વર્ષની મિડ-ટર્મ સ્કીમમાં ૪૬ કિલો ૭૦૦ ગ્રામ સોનું જમા કરવામાં આવ્યું


કિંમત ૧૫,૨૧,૫૯,૩૪૧ રૂપિયા


વાર્ષિક વ્યાજ ૨.૨૫ ટકા


આ સાથે અત્યાર સુધી ચાર તબક્કામાં ૯૬ કિલોથી વધુ સોનું જમા કરવામાં આવ્યું


અંદાજિત ચાર કરોડ બોત્તેર લાખ રૂપિયા વ્યાજ સાત વર્ષે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને મળશે


યાત્રિકોની સુખસુવિધા માટે વ્યાજની રકમનો ઉપયોગ કરવામાં આવશે

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :