સૂરતમાં 19મી નવેમ્બરે ધાર્મિક ઇતિહાસ રચાશે, સવા લાખ હનુમાન ચાલીસા પઠન
સૂરતના પાલ સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલમાં ગુજરાતભરના ભાવિકો આવશે સૂરતા આર.ટી.ઓ. પાલની બાજુમાં આવેલા અન્નપૂર્ણાસંમાતાજી મંદિર ખાતે આગામી તા.19મી નવેમ્બર 2019ના રોજ કાલ ભૈરવ જયંતિએ સવા લાખ હનુમાન ચાલીસા પઠનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું કે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણના હેતુથી આ કાર્યક્રમનું … Continue reading સૂરતમાં 19મી નવેમ્બરે ધાર્મિક ઇતિહાસ રચાશે, સવા લાખ હનુમાન ચાલીસા પઠન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed